માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી સભારાવાડી શાળા-એસ.એમ.સી. દ્વારા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનું કરાયું સન્માન


SHARE

















મોરબી સભારાવાડી શાળા-એસ.એમ.સી. દ્વારા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનું કરાયું સન્માન

મોરબીની શ્રી સભારાવાડી પ્રા.શાળાના શિક્ષક જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારે સભારાવાડી શાળા પરિવાર અને એસ.એમ.સી. કમીટી દ્રારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે વિજયભાઈ દલસાણીયાનું શાળાના આચાર્ય ભરતભાઇ બાવરવા, જયેશભાઇ બાવરવા. સીઆરસી કો-ઓર્ડિનેટર બાબુલાલ દેકાવડિયા, ડો.અમૃતલાલ કાંજીયા, અશ્વિન કંઝારીયા, સોનલ અંબારામભાઈ, શિતલ અંબારામભાઈ, ગૌતમ ગોવિંદભાઇ અને વિદ્યાર્થીઓ તથા ગોકુળનગરના આચાર્ય વિનોદભાઈ ગોધાણી તથા સંધના પ્રતિનિધિ નિતેશભાઈ રંગપડિયા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ચુનિલાલ પરમાર, અંબારામભાઈ કવાડિયા, મગનભાઈ મોરડિયા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રતિનિધિ બળદેવભાઈ મેરજા, રાજેશભાઈ કંઝારીયા તથા આંબાવાડી તાલુકા શાળા આચાર્ય તથા પેટા શાળાના આચાર્યઓ હાજરી આપી હતી. આ તકે એસ.એમ.સી.ના અધ્યક્ષ મૂળજીભાઈ પરમાર, સભ્યઓ અંબારામભાઈ હડિયલ, નાનજીભાઈ  ડાભી, ગોવિંદભાઇ પરમાર, લાલજીભાઇ કંઝારીયા તથા તમામ વાલીઓહાજરી આપી હતી આ કાર્યક્રમનું સફળ સંચાલન જયંતીભાઈ કોટડિયાએ કર્યુ હતું




Latest News