આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના લજાઈ નજીક નમકીનની ફેકટરીના પ્રદૂષણથી લોકો ત્રાહિમામ 


SHARE













મોરબીના લજાઈ નજીક નમકીનની ફેકટરીના પ્રદૂષણથી લોકો ત્રાહિમામ 

મોરબી નજીકના લજાઈ પાસે આવેલ નમકીનની ફેક્ટરી દ્વારા પ્રદુષણ ફેલાવવામાં આવતું હોવાની ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે અને ગટરમાં ગંદુ પાણી છોડવામાં આવે છે તે કેનાલમાં પહોંચ્યુ છે અને હવામાં પણ પ્રદુષણ ફેલાઇ છે જેથી આ કંપનીનું પ્રદૂષણ બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે.

મોરબી નજીકના લજાઈ ગામના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગામની બાજુમાં આવેલ નમકીન બનાવતી ફેક્ટરી દ્વારા પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું છે જેઠીઉ કરીને હવા અને પાણી બને ખરાબ થાય છે અને ફેક્ટરીની આજુ બાજુમાં રહેતા લોકોને કાયમી ગંધ પણ સહન કરવી પડે છે અને ઘરની બહાર નીકળવામાં પણ હેરાનગતી થાય છે. આ સમસ્યા માટે ગ્રામજનોએ કંપનીને અનેકવાર મોખીક રજુઆત કરી છે તો પણ પ્રશ્ન ઉકેલતો નથી જેથી કરીને ગ્રામજનોએ તકલીફ દૂર કરવા માટે હલકા કલેક્ટરને રજૂઆત કરેલ છે અને ઘોરબેદરકારી રાખતા ફેક્ટરી વાળાની સામે પગલાં લેવાની માંગ કરી છે






Latest News