મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે ગોપીઓ માટે કુંડમાં સ્નાન-ફરાળની વ્યવસ્થા કરાઇ


SHARE















મોરબીના રામધન આશ્રમે ગોપીઓ માટે કુંડમાં સ્નાન-ફરાળની વ્યવસ્થા કરાઇ

પરષોતમ માસ નિમિતે ગોપીઓ માટે મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમ ખાતે પવિત્ર કુંડમાં સ્નાન અને ફરાળ-પ્રસાદ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી જેનો મહેન્દ્રનગર, મોરબી અને આસપાસના ગામની ગોપીઓએ લાભ લીધો હતો અને આશ્રમમાં સેવક બહેનો-ભાઈઓએ ભાવેશ્વરી માતાજીનાં સાનિધ્યમાં ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રોયલ પાર્ક ગોપી મંડળ દ્વારા આશ્રમની ગૌશાળામાં લાડુ, મારૂતિ ગોપી મંડળ અને રામધન ધૂન મંડળ દ્વારા ઘાસચારો આપવામાં આવેલ છે તેવું મુકેશ ભગતે જણાવ્યુ છે






Latest News