મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના શિવ મંદિરોમાં આજથી પૂજન, અર્ચન અને દર્શન માટે શિવ ભક્તો ઉમટ્યા


SHARE















મોરબી જીલ્લાના શિવ મંદિરોમાં આજથી પૂજન, અર્ચન અને દર્શન માટે શિવ ભક્તો ઉમટ્યા

આજથી શ્રાવણ માસ શરુ થાય છે જો કેહાલમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને મોટાભાગના શિવ મંદિરોમાં ભંડારાપુજન અર્ચન અને આરતી સહિતના કાર્યક્રમ શરૂ થઈ ગયેલ છે ત્યારે મોરબી જીલ્લામાં જડેશ્વર મહાદેવભીમનાથ મહાદેવરફાળેશ્વરઅગ્નેશ્વર મહાદેવ મંદિર દ્વારા મંદિરમાં પૂજન અર્ચન અને દર્શન માટે લોકો ઉમટ્યા હતા

શિવ ભક્તિ માટેનો મહિનો એટલે શ્રાવણ મહિનો આજથી શરૂ થઇ રહ્યો છે ત્યારે શિવ ભક્તો મંદિરોમાં શિવ પૂજા કરવા માટે ઉમટ્યા છે અને મંદિરમાં પુજન અર્ચનઆરતીભંડારા વિગેરે કાર્યક્રમો શરૂ થઈ ગયેલ છે મોરબી જિલ્લાની વાત કરીએ તો સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર સહિતના મંદિરોમાં ભક્તો શિવજીના દર્શન કરીને ધન્ય અનુભવી રહ્યા છે મોરબીમાં અગ્નેશ્વર મંદિર, ભીમનાથ મહાદેવ મંદિરનાના જડેશ્વર મંદિર, કુબેરનાથ મંદિર, નીલકંઠ મંદિરમાં શ્રાવણ માસ નિમિતે મહાપૂજારુદ્રી પૂજા તથા આરતી સહિતની ધાર્મિક કાર્ય શરૂ થઈ ગયેલ છે






Latest News