મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં માતા પિતાએ આભ્યાસ માટે ઠપકો દેતા સગીરાએ કર્યો આપઘાત


SHARE











વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં માતા પિતાએ આભ્યાસ માટે ઠપકો દેતા સગીરાએ કર્યો આપઘાત

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતી સગીરાને તેના માતા પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપ્યો હતો જેથી સગીરાએ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને સિવિલે લઇ ગયા હતા અને આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી આગળની તપાસ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળી રહેલી માહિતી મુજબ વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં જલારામ જીન પાછળ રહેતી સારાબેન મહેબુબભાઇ ધણીયા (ઉ. ૧૬) નામની સગીરાએ તા ૨૪ ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લેતા તેનું મોત નીપજ્યું હતું. બાદમાં સગીરામાં મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પીટલમાં ખસેડાયો હતો અને આ બનાવની વાંકાનેર પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને તપાસનીસ મણીભાઇ ગામેતી પાસેથી મળતી માહિતી મુજબ મૃતક સગીરા ધો ૧૧ સાયન્સમાં હતી અને તેને માતા પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેણે અંતિમ પગલુ ભરી લીધેલ છે






Latest News