મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીની ઢુચી સોનાગ્રાની વાડી ખાતે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા-નવરંગા માંડવાનું આયોજન


SHARE















મોરબીની ઢુચી સોનાગ્રાની વાડી ખાતે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા-નવરંગા માંડવાનું આયોજન

મોરબીના લીલાપર કેનાલ રોડે આવેલ ઢુચી સોનાગ્રા પરિવારની વાડી ખાતે તા ૩૦ ને બુધવારના રોજ ચામુંડા માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.


મોરબીમાં ઢુચી સોનાગ્રા પરિવારની વાડી ખાતે આગામી તા. ૩૦ ઓગસ્ટના રોજ સવારે ૭ કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞ રાખવામા આવેલ છે જેમાં યજ્ઞના આચાર્ય પદે દર્શનભાઈ પંડ્યા બીરાજશે. અને ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તેમજ સાંજે ૬:૩૦ કલાકે નવરંગો માંડવાનું અને મહાપ્રસાદનું આયોજન કરેલ છે તેમજ રાતે નાનું માંડલું અને ડાક ડમરની રમઝટ બોલશે. જેમાં ગાયક કલાકાર હકુભાઈ માલણીયાત, સાગરભાઈ માલણીયાત, કિશનભાઈ માલણીયાત, વિશાલભાઈ માલણીયાત અને દિનેશભાઈ માલણીયાત જમાવટ કરશે 






Latest News