મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી
Breaking news
Morbi Today

મોરબીની ઢુચી સોનાગ્રાની વાડી ખાતે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા-નવરંગા માંડવાનું આયોજન


SHARE













મોરબીની ઢુચી સોનાગ્રાની વાડી ખાતે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા-નવરંગા માંડવાનું આયોજન

મોરબીના લીલાપર કેનાલ રોડે આવેલ ઢુચી સોનાગ્રા પરિવારની વાડી ખાતે તા ૩૦ ને બુધવારના રોજ ચામુંડા માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.


મોરબીમાં ઢુચી સોનાગ્રા પરિવારની વાડી ખાતે આગામી તા. ૩૦ ઓગસ્ટના રોજ સવારે ૭ કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞ રાખવામા આવેલ છે જેમાં યજ્ઞના આચાર્ય પદે દર્શનભાઈ પંડ્યા બીરાજશે. અને ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તેમજ સાંજે ૬:૩૦ કલાકે નવરંગો માંડવાનું અને મહાપ્રસાદનું આયોજન કરેલ છે તેમજ રાતે નાનું માંડલું અને ડાક ડમરની રમઝટ બોલશે. જેમાં ગાયક કલાકાર હકુભાઈ માલણીયાત, સાગરભાઈ માલણીયાત, કિશનભાઈ માલણીયાત, વિશાલભાઈ માલણીયાત અને દિનેશભાઈ માલણીયાત જમાવટ કરશે 






Latest News