મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં વીજપોલ વળતર આંદોલન પાર્ટ 3: મોરબીના જેતપર ગામે આજે સૌરાષ્ટ્રના 12 જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે મહત્વ પૂર્ણ બેઠક મોરબીમાં યોગા કરીને ઘરે આવેલ યુવતીનું મોત: ખાનગી હોસ્પિટલના કવાર્ટરમાંથી બેભાન હાલતમાં મળેલ નર્સનું મોત: ઇંગોરાળા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા મહિલાનું સારવારમાં મોત મોરબીના રાજપર નજીક લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત: લક્ષ્મીનગર ગામ નજીક વાડીએ ઉલ્ટી થયા બાદ 7 વર્ષના બાળકનું મોત હળવદના ટીકર ગામે વાડી ઝેરી જનાવર કરડી જતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે આધેડનું હાર્ટ એટેકથી આધેડનું મોત માળીયા કચ્છ હાઇવે રોડ ઉપર બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા મહાસતીજી સહિત કુલ બે વ્યક્તિને ઇજા થતાં સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની ઢુચી સોનાગ્રાની વાડી ખાતે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા-નવરંગા માંડવાનું આયોજન


SHARE







મોરબીની ઢુચી સોનાગ્રાની વાડી ખાતે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા-નવરંગા માંડવાનું આયોજન

મોરબીના લીલાપર કેનાલ રોડે આવેલ ઢુચી સોનાગ્રા પરિવારની વાડી ખાતે તા ૩૦ ને બુધવારના રોજ ચામુંડા માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.


મોરબીમાં ઢુચી સોનાગ્રા પરિવારની વાડી ખાતે આગામી તા. ૩૦ ઓગસ્ટના રોજ સવારે ૭ કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞ રાખવામા આવેલ છે જેમાં યજ્ઞના આચાર્ય પદે દર્શનભાઈ પંડ્યા બીરાજશે. અને ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તેમજ સાંજે ૬:૩૦ કલાકે નવરંગો માંડવાનું અને મહાપ્રસાદનું આયોજન કરેલ છે તેમજ રાતે નાનું માંડલું અને ડાક ડમરની રમઝટ બોલશે. જેમાં ગાયક કલાકાર હકુભાઈ માલણીયાત, સાગરભાઈ માલણીયાત, કિશનભાઈ માલણીયાત, વિશાલભાઈ માલણીયાત અને દિનેશભાઈ માલણીયાત જમાવટ કરશે 






Latest News