મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં ટ્રાફિક અવેરનેસ અને રોડ સલામતીનો કાર્યક્રમ યોજાયો
મોરબીના જલારામ મંદિરે આ મહિને નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ નહીં યોજાઇ
SHARE
મોરબીના જલારામ મંદિરે આ મહિને નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ નહીં યોજાઇ
રાજકોટ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલમાં સાતમ-આઠમના પર્વ નિમિતે પાંચ દીવસની રજા હોય છે જેથી કરીને મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પ્રતિ માસ યોજાઈ રહેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ મહિને મોકુફ રહેશે. અને આગામી કેમ્પ તા.૪/૧૦ ના રોજ કેમ્પ યોજાશે નહીં અને જો કે, ત્યાર પછીના માહિનામાં તા ૪/૧૧ ના રોજ કેમ્પ રાબેતા મુજબ યોજાશે તેવું શ્રી જલારામ સેવા મંડળના પ્રમુખ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મંત્રી નિર્મિત કક્કડે જણાવ્યુ છે