મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીની ગાયત્રી સોસાયટી આયુર્વેદિક કેમ્પ યોજાયો


SHARE













મોરબીની ગાયત્રી સોસાયટી આયુર્વેદિક કેમ્પ યોજાયો

મોરબી ગાયત્રી સોસાયટી સોમેશ્વર મહાદેવ મંદિરમાં ભારત સરકાર આયુષ મંત્રાલય પ્રાયોજિત આયુર્વેદ કેમ્પનું પ્રેરક આયોજન કરવામાં આવેલ હતું .જેમાં મોરબી સરકારી સિવિલ હોસ્પિટલનાં આયુર્વેદા ચાર્ય વૈદ્ય ડો.ખ્યાતિબેન ઠકરાર અને ટીમ દ્વારા દર્દીઓનાં નિશુલ્ક નિદાન સારવાર આપવામાં આવી હતી આ તકે સોમેશ્વર મહાદેવ મંદિરનાં પૂજારી લાભુપ્રસાદ, મોરબી નગરપાલિકા પૂર્વ ચેરમેન દેવાભાઇ અવાડિયા સહિતના હાજર રહ્યા હતા આ કેમ્પમાં આયુર્વેદિક નિદાન, સારવાર (વિનામૂલ્યે), આયુર્વેદિક ઔષધિઓ,આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન કરી આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા સંબંધિત બિમારીને અનુરૂપ આયુર્વેદ દવાઓ વિના મૂલ્યે આપવામાં આવી હતી આ ઉપરાંત હરસ, મસા, શ્વાસ,  એલર્જી, ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ, પાચન સંબંધી તકલીફ તેમજ જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને  સારવાર કરવામાં આવેલ છે  






Latest News