મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીની ગાયત્રી સોસાયટી આયુર્વેદિક કેમ્પ યોજાયો


SHARE







મોરબીની ગાયત્રી સોસાયટી આયુર્વેદિક કેમ્પ યોજાયો

મોરબી ગાયત્રી સોસાયટી સોમેશ્વર મહાદેવ મંદિરમાં ભારત સરકાર આયુષ મંત્રાલય પ્રાયોજિત આયુર્વેદ કેમ્પનું પ્રેરક આયોજન કરવામાં આવેલ હતું .જેમાં મોરબી સરકારી સિવિલ હોસ્પિટલનાં આયુર્વેદા ચાર્ય વૈદ્ય ડો.ખ્યાતિબેન ઠકરાર અને ટીમ દ્વારા દર્દીઓનાં નિશુલ્ક નિદાન સારવાર આપવામાં આવી હતી આ તકે સોમેશ્વર મહાદેવ મંદિરનાં પૂજારી લાભુપ્રસાદ, મોરબી નગરપાલિકા પૂર્વ ચેરમેન દેવાભાઇ અવાડિયા સહિતના હાજર રહ્યા હતા આ કેમ્પમાં આયુર્વેદિક નિદાન, સારવાર (વિનામૂલ્યે), આયુર્વેદિક ઔષધિઓ,આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન કરી આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા સંબંધિત બિમારીને અનુરૂપ આયુર્વેદ દવાઓ વિના મૂલ્યે આપવામાં આવી હતી આ ઉપરાંત હરસ, મસા, શ્વાસ,  એલર્જી, ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ, પાચન સંબંધી તકલીફ તેમજ જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને  સારવાર કરવામાં આવેલ છે  






Latest News