મોરબીના પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 19 અસહાય માતાઓને રાશન કીટ અર્પણ મોરબી સહિત ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાય અનેકવિધ કામગીરીઓનું ભારણ વધી જતાં મુંઝવણ અને મુશ્કેલીમાં વધારો મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં પોકસો, અપહરણ અને બળાત્કારના ગુનામા નિર્દોષ છુટકારો 


SHARE













મોરબીમાં પોકસોઅપહરણ અને બળાત્કારના ગુનામા નિર્દોષ છુટકારો 

હળવદ તાલુકાના એક ગામના ફરિયાદીની સગીરવયની પુત્રીનું લગ્ન કરવાના ઈરાદે તા.૧૭-૩-૨૦૧૬ ના રોજ આરોપી કમલેશભાઈ રાણાભાઈ પરમાર રહે.મુ ગામ જીવાપર તાલુકો ધ્રાંગધ્રા વાળાએ અપહરણ કરી જુદી જુદી જગ્યાઓએ લઈ જઈ સગીરા સાથે દરેક જગ્યાએ શરીર સંબંધ બાંધી બળાત્કાર કરવાનો આક્ષેપ થતાં આરોપી સામે હળવદ તાલુકા પોલીસે કમલ ૩૬૩૩૬૬૩૭૬ તથા પોકસોની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો.

આ બાબત મોરબી બી ડીવીઝનમાં વર્ષ ૨૦૧૬ માં ગુનો દાખલ થયો હતો અને આરોપી વિરુધ્ધ પુરતો પુરાવો જણાતા તપાસ અધિકારીએ ચાજૅશીટ મોરબી મહે. સ્પે. પોકસો કોર્ટોમાં રજુ કરતા આરોપી સામે સ્પે.પોકસો કેસ કેસ દાખલ થયેલ હતો. આ કેશ મોરબીના સ્પે.પોકસો કોર્ટના જજ શ્રી ડી.પી. મહીડાની કોર્ટમાં  ચાલી ગયો હતો ત્યારે સરકારી વકીલ અને આરોપીના વકીલની દલીલો સાંભળી અને તમામ પુરાવાઓ ધ્યાનમા લઈને અરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો અને આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ શ્રીમતી પુષ્પાબેન કે. ભટ્ટ રોકાયેલ હતા






Latest News