Morbi Today
મોરબીની શ્રી પાટીદાર નવરાત્રીમાં દુર્ગાવાહિનીની બેહનો તલવાર રાસ રજૂ કર્યો
SHARE
મોરબીની શ્રી પાટીદાર નવરાત્રીમાં દુર્ગાવાહિનીની બેહનો તલવાર રાસ રજૂ કર્યો
મોરબી વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગદળ તથા દુર્ગાવાહિની મોરબી જિલ્લાના જવાબદાર વ્યકિતઓ તથા કાર્યકર્તા દ્રારા નોરત નિમિતે શ્રી પાટીદાર નવરાત્રીમાં હાજરી આપવામાં આવી હતી અને ત્યારે ત્યાં દુર્ગાવાહિનીની બેહનો દ્રારા તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો અને બજરંગ દળ દ્રારા નવરાત્રીના આયોજનમાં કોઈ વિધર્મી શખ્સ નથી તેની તપાસ કરી હતી ત્યારે ત્યાં કોઈ વિધર્મી વ્યક્તિને ત્યાંના આયોજક દ્રારા એન્ટ્રી જ આપવામાં આવેલ નથી તેવું જોવા મળ્યું હતું અને આયોજકોએ પણ જણાવ્યુ હતું









