મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

હળવદના પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યની બદલી


SHARE













હળવદના પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યની બદલી

ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા ગઈકાલે હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યની બદલી કરવામાં આવેલ છે અને તેઓને ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે. તેવી જ રીતે આરઆઈસી ગાંધીનગરના સૂરજ સુથારને કચ્છના નખત્રાણા પ્રાંત અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે. જો કે, હાલમા હળવદ પ્રાંત અધિકારીની ખાલી પડેલ જગ્યા ઉપર કોઈને સરકારમાંથી મૂકવામાં આવેલ નથી અને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે તેઓને સરકારમાંથી ઓર્ડર કરીને મૂકવામાં આવ્યા હતા જો કે, તે બાબતની કોઈ સ્પષ્ટતા નથી જેથી ચીફ ઓફિસર તરીકે તે હાલમાં ચાલુ જ રહેશે તેવું જાણવા મળી રહ્યું છે

હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા નેચરલ વસ્તુઓનું કરાશે વેંચાણ

મોરબી હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા જુદાજુદા વિસ્તારમાં નેચરલ વસ્તુઓનું વેંચાણ કરવામાં આવે છે તેવી જ રીતે આ રવિવારે મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમોરબા હનુમાન પાસે મોરબી-૨ ખાતે આવતી કાલે તા ૨૯ ના રોજ સવારે ૯ થી ૧૨ વાગ્યાં સુધી નેચરલ વસ્તુઓનું વેચાણ કરાશે

જેમાં રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડનું વિતરણ, હરડે પાવડરગીલોય ઘનવતીનેચરલ સાબુડાંગની રાગીનો લોટ મળશેગૌમૂત્ર અર્કકેળા ના  પાપડઆમળા-અરીઠા-શિકાકાઈ પાવડરસિંધાલુણ નમક,નગોળનું તેલઆંબળાની મીઠી કેન્ડી,રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા,વેલણ,જેરણીદેશી ટામેટા,ગોલ્ડન બેરી વગેરે રાખવામા આવશે






Latest News