ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ મોરબીમાં દીકરાના લગ્ન પ્રસંગ નિમિતે જલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સમાજને નવો રાહ ચીંધતો ઝાલા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીમાં હિન્દુ યુવાનની હત્યા કરનારા વિધર્મીના ગેરકાયદે બાંધકામો તોડી પાડવા કલેક્ટરને રજૂઆત


SHARE















મોરબીમાં હિન્દુ યુવાનની હત્યા કરનારા વિધર્મીના ગેરકાયદે બાંધકામો તોડી પાડવા કલેક્ટરને રજૂઆત

મોરબીમાં સામાકાંઠે વિધર્મી દ્વારા હિન્દુ યુવાનને છરી મારીને તેની હત્યા કરવામાં આવી છે ત્યારે મોરબીમાં વિઘર્મી દ્વારા મંદિરમાં તોડફોડ, હુમલા અને ત્યાં રહેતા લોકોની સાથે મારામારીના બનાવ અગાય બનેલ છે ત્યારે લુખ્ખાગીરી કરીને ખુલ્લેઆમ દાદાગીરી કરનારાઓની સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને કડકમાં કડક સજા થાય તેવી કાર્યવાહી કરીને સરકારી જગ્યા ઉપર અવેધ  બાંધકામ કરીને કબજો જમાવીને રહેતા હોય તો તાત્કાલિકના ધોરણે તેનું ડિમોલેશન કરવામાં આવે તેવી માંગ સાથે કલેકટરને મોરબી હિન્દુ યુવા વાઈની જિલ્લા પ્રમુખ, અખિલ વિશ્વ ગૌશાવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી તેમજ સર્વે હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે અને તેની કોપી રાજ્યના ગૃહમંત્રી, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને પણ આપવામાં આવી છે






Latest News