મોરબીની ક્રિષ્ના સ્કૂલમાં વિદ્યાર્થીઓને અયોધ્યામાં રામ મંદિરના ઈતિહાસથી વાકેફ કરાયા
હળવદ તાલુકમાં ચરાડવા પાસે આવેલ કે.ટી. મિલના મજૂરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
SHARE
હળવદ તાલુકમાં ચરાડવા પાસે આવેલ કે.ટી. મિલના મજૂરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ કે.ટી. મીલ જે વર્ષ ૨૦૦૦ માં બંધ કરવામાં આવી છે ત્યાં વર્ષો સુધી કામ કરતાં અને રહેતા મજૂરોને આજની તારીખે પણ ન્યાય મળેલ નથી જેથી કરીને મોરબી જીલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મજૂરોએ તેની વર્ષો જુની ફરિયાદ કલેક્ટર સમક્ષ રજૂ કરી હતી આ મિલની કોલોનીમાં રહેતા કામદારને પોતાના હક્ક મળ્યા નથી અને મીલ દ્વારા ખરીદવામાં આવેલ જમીન ઉપર ગેરકાયદે મીલની જમીન પોતાના નામે કરીને કેટલાક શખ્સો તેને ખાલી કરાવવા માટે દબાણ કરી રહ્યા છે જેથી કરીને મજૂરોને ન્યાય આપવામાં આવે તેવી માંગ સાથે હાલમાં કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.