મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

ટંકારા: જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા સૌરાષ્ટ્ર ઝોનનું પ્રદર્શન યોજાયું-આદ્રોજા પરીવારે દાદાજીની પુણ્યતિથિની કરી પ્રેરણાદાયી ઉજવણી


SHARE













ટંકારા: જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા સૌરાષ્ટ્ર ઝોનનું પ્રદર્શન યોજાયું,આદ્રોજા પરીવારે દાદાજીની પુણ્યતિથિની કરી પ્રેરણાદાયી ઉજવણી

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા રાજકોટ ખાતે સૌરાષ્ટ ઝોનનું પદર્શન યોજયેલ. જેમાં ઓરપેટ ક્ધયા વિદ્યાલય ટંકારા ની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ. અવનીબેન ગળચળ એ રજૂ કરેલ કૃતિ Technique of 3 R in cancern with Banana stem   કૃતિ નંબર મેળવેલ છે અને હવે રાજ્ય કક્ષાએ યોજનારના વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેશે.

આકૃતિ તૈયાર કરવામાં માર્ગદર્શન હિરલબેન શિક્ષિકા દ્વારા પૂરું પડાયેલ. આક્રુતિ દ્વારા અવનીબેન ખેડૂતો દ્વારા કેળાના થડને સળગાવી દેવામાં આવે છે તેનો રીયુઝ કરી ફરીથી ઉપયોગ કેમ કરી શકાય તે કૃતિ દ્વારા પ્રયોગ કરી સમજાવી, સરસ રીતે દર્શાવેલ છે. જેનાથી ખેડૂતો વધારાની આવક પણ મેળવી શકશે. આ કૃતિ રાજ્ય કક્ષાએ પસંદગી પામતા શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે.

આદ્રોજા પરીવારે દાદાજીની પુણ્યતિથિ એ પ્રેરણાદાયી કાર્ય કરી અનોખી ઉજવણી કરી 

એક્ટિવ ફાઉંડેશનના સભ્ય ધ્રુવ આદ્રોજા તથા ભક્તિ ધ્રુવ આદ્રોજા પૌત્ર ધર્મ નિભાવવા દાદાજી ગોરધનભાઈની 26મી પુણ્યતિથિએ બાળા રાજાને ભરપેટ નાસ્તો કરાવીને સાચી શ્રદ્ધાંજલિ પાઠવી આવા પ્રેરણારૂપ કર્યો કરીને દાદાજીની હાજરી ભલે હવે આ દુનિયા મા નથી પણ આત્મા ખુશ હશે કે પૌત્ર દ્વારા આવા સારા કાર્યો થઈ રહ્યા છે. સાથે આવા પ્રેરણારૂપ કાર્યો કરવા એલીશ ઝાલરીયા અને એક્ટિવ ફાઉંડેશનના સભ્યો દ્વારા 99254 11990 સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે






Latest News