વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ
Breaking news
Morbi Today

ટંકારા: જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા સૌરાષ્ટ્ર ઝોનનું પ્રદર્શન યોજાયું-આદ્રોજા પરીવારે દાદાજીની પુણ્યતિથિની કરી પ્રેરણાદાયી ઉજવણી


SHARE







ટંકારા: જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા સૌરાષ્ટ્ર ઝોનનું પ્રદર્શન યોજાયું,આદ્રોજા પરીવારે દાદાજીની પુણ્યતિથિની કરી પ્રેરણાદાયી ઉજવણી

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા રાજકોટ ખાતે સૌરાષ્ટ ઝોનનું પદર્શન યોજયેલ. જેમાં ઓરપેટ ક્ધયા વિદ્યાલય ટંકારા ની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ. અવનીબેન ગળચળ એ રજૂ કરેલ કૃતિ Technique of 3 R in cancern with Banana stem   કૃતિ નંબર મેળવેલ છે અને હવે રાજ્ય કક્ષાએ યોજનારના વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેશે.

આકૃતિ તૈયાર કરવામાં માર્ગદર્શન હિરલબેન શિક્ષિકા દ્વારા પૂરું પડાયેલ. આક્રુતિ દ્વારા અવનીબેન ખેડૂતો દ્વારા કેળાના થડને સળગાવી દેવામાં આવે છે તેનો રીયુઝ કરી ફરીથી ઉપયોગ કેમ કરી શકાય તે કૃતિ દ્વારા પ્રયોગ કરી સમજાવી, સરસ રીતે દર્શાવેલ છે. જેનાથી ખેડૂતો વધારાની આવક પણ મેળવી શકશે. આ કૃતિ રાજ્ય કક્ષાએ પસંદગી પામતા શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે.

આદ્રોજા પરીવારે દાદાજીની પુણ્યતિથિ એ પ્રેરણાદાયી કાર્ય કરી અનોખી ઉજવણી કરી 

એક્ટિવ ફાઉંડેશનના સભ્ય ધ્રુવ આદ્રોજા તથા ભક્તિ ધ્રુવ આદ્રોજા પૌત્ર ધર્મ નિભાવવા દાદાજી ગોરધનભાઈની 26મી પુણ્યતિથિએ બાળા રાજાને ભરપેટ નાસ્તો કરાવીને સાચી શ્રદ્ધાંજલિ પાઠવી આવા પ્રેરણારૂપ કર્યો કરીને દાદાજીની હાજરી ભલે હવે આ દુનિયા મા નથી પણ આત્મા ખુશ હશે કે પૌત્ર દ્વારા આવા સારા કાર્યો થઈ રહ્યા છે. સાથે આવા પ્રેરણારૂપ કાર્યો કરવા એલીશ ઝાલરીયા અને એક્ટિવ ફાઉંડેશનના સભ્યો દ્વારા 99254 11990 સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે






Latest News