મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના સોઓરડી વિસ્તારમાં ભાગવત સપ્તાહનું આયોજન


SHARE















મોરબીના સોઓરડી વિસ્તારમાં ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીમાં આવેલ સો-ઓરડી વિસ્તારમાં ધુન મંડળ અને સામાજીક સંસ્થા દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અને તેમાં બાળવિદુષી કથાકાર રત્નેશ્વરી દેવી (રતનબેન) શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું શ્રોતાઓને રસપાન કરાવશે.

મોરબીમાં સમસ્ત સોઓરડી વિસ્તાર દ્વારા ભાગવત કથાનું આયોજન તા ૧૭ થી કરવામા આવ્યું છે અને સાંજે ૪:૦૦ કલાકે રામજી મંદીરથી કથા સ્થળ સુધી પોથીયાત્રા યોજવાની છે અને આ કથામાં કપીલ અવતાર, નૃસીંહ અવતાર, વામન અવતાર સહિતના ધાર્મિક પ્રસંગોને ઉજવવામાં આવશે અને કથામાં સંતો, મહંતો, રાજકીય, સમાજીક આગેવાનો સહિતના લોકો તેમજ મહીલા મંડળો સહિતના જુદાજુદા સંગઠનના લોકો આવવાના છે ત્યારે આ કથાનો વધુમાં વધુ લોકોને લાભ લેવા માટે કથાના મુખ્ય આયોજક સુરેશભાઈ સિરોહીયા અને હરિભાઈ રાતડીયા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News