બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીના સોઓરડી વિસ્તારમાં ભાગવત સપ્તાહનું આયોજન


SHARE











મોરબીના સોઓરડી વિસ્તારમાં ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીમાં આવેલ સો-ઓરડી વિસ્તારમાં ધુન મંડળ અને સામાજીક સંસ્થા દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અને તેમાં બાળવિદુષી કથાકાર રત્નેશ્વરી દેવી (રતનબેન) શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું શ્રોતાઓને રસપાન કરાવશે.

મોરબીમાં સમસ્ત સોઓરડી વિસ્તાર દ્વારા ભાગવત કથાનું આયોજન તા ૧૭ થી કરવામા આવ્યું છે અને સાંજે ૪:૦૦ કલાકે રામજી મંદીરથી કથા સ્થળ સુધી પોથીયાત્રા યોજવાની છે અને આ કથામાં કપીલ અવતાર, નૃસીંહ અવતાર, વામન અવતાર સહિતના ધાર્મિક પ્રસંગોને ઉજવવામાં આવશે અને કથામાં સંતો, મહંતો, રાજકીય, સમાજીક આગેવાનો સહિતના લોકો તેમજ મહીલા મંડળો સહિતના જુદાજુદા સંગઠનના લોકો આવવાના છે ત્યારે આ કથાનો વધુમાં વધુ લોકોને લાભ લેવા માટે કથાના મુખ્ય આયોજક સુરેશભાઈ સિરોહીયા અને હરિભાઈ રાતડીયા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News