મોરબીના ચેક રીટર્ન કેશમાં આરોપીનો નિર્દોષ છુટકારો કરતી કોર્ટ મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં ઝંપલાવી આપઘાત પાર્ટ-3: મોરબી જીલ્લામાં એકપણ પક્ષ સાથે જોડાયેલ આગેવાનનો સમાવેશ કર્યા વગર ખેડૂત આંદોલન માટે વિવિધ 6 કમિટીની રચના કરાઇ મોરબી તાલુકામાં એક જ રાતમાં જુદીજુદી બે જગ્યાએ દુષ્કર્મના ગુનામાં મુખ્ય સૂત્રધારની ધરપકડ મોરબીના જોધપર નદી ગામે સાસુ, જેઠ અને જેઠાણીનાત્રાસથી કંટાળીને પરણિતાએ ઝેરી દવા ગટગટાવી મોરબીના રામપર ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીના લાલપર પાસે બંધ પડેલા આઇસર ટ્રકની પાછળ રિક્ષા અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત ટંકારાના ઓટાળા ગામે રહેતા યુવાને 30 લાખની સામે 1.45 કરોડ ચૂકવી દીધા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ !: બે સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના સોઓરડી વિસ્તારમાં ભાગવત સપ્તાહનું આયોજન


SHARE







મોરબીના સોઓરડી વિસ્તારમાં ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીમાં આવેલ સો-ઓરડી વિસ્તારમાં ધુન મંડળ અને સામાજીક સંસ્થા દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અને તેમાં બાળવિદુષી કથાકાર રત્નેશ્વરી દેવી (રતનબેન) શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું શ્રોતાઓને રસપાન કરાવશે.

મોરબીમાં સમસ્ત સોઓરડી વિસ્તાર દ્વારા ભાગવત કથાનું આયોજન તા ૧૭ થી કરવામા આવ્યું છે અને સાંજે ૪:૦૦ કલાકે રામજી મંદીરથી કથા સ્થળ સુધી પોથીયાત્રા યોજવાની છે અને આ કથામાં કપીલ અવતાર, નૃસીંહ અવતાર, વામન અવતાર સહિતના ધાર્મિક પ્રસંગોને ઉજવવામાં આવશે અને કથામાં સંતો, મહંતો, રાજકીય, સમાજીક આગેવાનો સહિતના લોકો તેમજ મહીલા મંડળો સહિતના જુદાજુદા સંગઠનના લોકો આવવાના છે ત્યારે આ કથાનો વધુમાં વધુ લોકોને લાભ લેવા માટે કથાના મુખ્ય આયોજક સુરેશભાઈ સિરોહીયા અને હરિભાઈ રાતડીયા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News