મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીમાં શનિવારે ચકલીઘર-પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાશે


SHARE







મોરબીમાં શનિવારે ચકલીઘર-પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાશે

મોરબીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શનિવારે ચકલીઘર-પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને જીવદયા પ્રોજેકટ અંતર્ગત પક્ષીઓને રાહત મળે તે માટે આ પ્રોજેકટ કરવામાં આવેલ છે

મોરબીમાં શનિવારે તા ૨૭ ને શનિવારના રોજ સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી શનાળા રોડ પર આવેલા ઉમિયા સર્કલ પાસે આવેલ સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે. આ જીવદયા પ્રોજેક્ટમાં સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા પોતાના ટ્રસ્ટમાંથી જરૂરિયાત મુજબનો આર્થિક સહયોગ આપશે. તો દરેક પર્યાવરણ અને જીવદયા પ્રેમીઓએ સેવા કેમ્પનો લાભ લેવા મોરબી લાયન્સ ક્લબના સિટીના પ્રમુખ કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા અને ખજાનચી મણિલાલ જે. કાવરએ અપીલ કરેલ છે






Latest News