માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના યુવા પત્રકારની પ્રમાણિકતા 


SHARE

















મોરબીના યુવા પત્રકારની પ્રમાણિકતા 

મોરબીના પત્રકાર જયેશ બોખાણીને મોબાઈલ મળ્યો હતો જે મોરબીના બહાદુરગઢ ગામના ગોધવીયા સુરેશભાઈ વશરામભાઈ નામના વ્યક્તિનો હોવાનું સામે આવ્યું હતું જેથી ખેત મજુરી કરતા ગોધવીયા સુરેશભાઈ વશરામભાઈને શોધીને ટેન મોબાઈલ પરત આપેલ છે ત્યારે ગોધવીયા સુરેશભાઈ વશરામભાઈએ જણાવ્યુ હતું કે તેઓ પીપળીયાથી મોરબી આવ્યા હતા ત્યારે તેમનો મોબાઇલ ખોવાઇ ગયો હતો જો કે, તે મોબાઈલ મોરબીના નારણકા ગામના પત્રકાર જયેશ બોખાણીને વાવડી ચોકડી પાસેથી રસ્તા પરથી મળ્યો હતો. જેથી ફોનમાં ડોક્યુમેન્ટ આધારે બહાદુરગઢ ગામના સંરપંચ અશ્વિનભાઈ મકવાણાના મારફતે સુરેશભાઈને જાણ કરીને તેમનો મોબાઈલ તેઓને પરત આપેલ છે




Latest News