મોરબીની તપોવન વિદ્યાલય પરિવાર દ્વારા શહિદ વીર જવાનના પરિવારને કરાઇ આર્થિક મદદ મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ ભૂકંપથી ખંઢેર બની ગયેલ મોરબીની એલ.ઇ. કોલેજ અંદાજે 108 કરોડના ખર્ચ રજવાડાએ આપેલ મહેલ જેવી મૂળ સ્થિતિમાં લઈ આવવામાં આવે તેવા સંકેત મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોની તેમજ વંચિત વર્ગની દીકરીઓના ૧૦ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ કરવામાં આવ્યો તેરા તુજકો અર્પણ: મોરબીમાં DYSP પી.એ.ઝાલાના હસ્તે લોકોને 12.07 લાખનો મુદામાલ પરત અપાયો મોરબી કોર્પોરેશન ડે ની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરાયું ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સ્ટાફની ભરતી કરાશે; અરજી કરવાનું શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ


SHARE











મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ

મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા વડાપ્રધાનને તેને અગાઉ મુખ્યમંત્રી હતા ત્યારે આપેલા વચનો યાદ આપાવ્યા છે અને તેઓને ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાનું વચન આપ્યું હતું તેને તાત્કાલિક પૂરું કરવાની માંગ કરી છે.

હીન્દુની ગૌ માતામાં ચોરાસી કરોડ દેવતાનો વાસ છે જેને હિન્દુઓ આજે પણ પૂજે છે ત્યારે દેશના વર્તન વડાપ્રધાન જયારે ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે જુદા જુદા વચનો આપેલ હતા જેમાં રામ મંદિર બનાવીસ, ૩૭૦ કલમ નાબુદ કરીશ, ત્રણ તલાક નાબુદ કરીશ અને ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજજો આપીશ. આ વચન આપેલ હતા જેમાંથી ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજજો આપવાનું હજુ સુધી થયેલ નથી જો કે, બાકી વચન પુરા કરવામાં આવેલ છે. જો કે, હજુ સુધી ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજજો આપેલ નથી જેથી હિન્દુઓની લાગણી અતીદુભાય છે દેશના તમામ હીન્દુઓ વર્તમાન વડાપ્રધાન તેમજ ભાજપને ખુબ જ પ્રેમથી મત આપી રહ્યા છે ત્યારે હિન્દુઓની લાગણી અને પ્રેમને ધ્યાને રાખીને ગૌમાતાને તાત્કાલીક રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવે તેવી માંગ મોરબીના પી.પી.જોશી દ્રારા કરવામાં આવેલ છે.






Latest News