મોરબીના પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 19 અસહાય માતાઓને રાશન કીટ અર્પણ મોરબી સહિત ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાય અનેકવિધ કામગીરીઓનું ભારણ વધી જતાં મુંઝવણ અને મુશ્કેલીમાં વધારો મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ


SHARE













મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ

મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા વડાપ્રધાનને તેને અગાઉ મુખ્યમંત્રી હતા ત્યારે આપેલા વચનો યાદ આપાવ્યા છે અને તેઓને ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાનું વચન આપ્યું હતું તેને તાત્કાલિક પૂરું કરવાની માંગ કરી છે.

હીન્દુની ગૌ માતામાં ચોરાસી કરોડ દેવતાનો વાસ છે જેને હિન્દુઓ આજે પણ પૂજે છે ત્યારે દેશના વર્તન વડાપ્રધાન જયારે ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે જુદા જુદા વચનો આપેલ હતા જેમાં રામ મંદિર બનાવીસ, ૩૭૦ કલમ નાબુદ કરીશ, ત્રણ તલાક નાબુદ કરીશ અને ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજજો આપીશ. આ વચન આપેલ હતા જેમાંથી ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજજો આપવાનું હજુ સુધી થયેલ નથી જો કે, બાકી વચન પુરા કરવામાં આવેલ છે. જો કે, હજુ સુધી ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજજો આપેલ નથી જેથી હિન્દુઓની લાગણી અતીદુભાય છે દેશના તમામ હીન્દુઓ વર્તમાન વડાપ્રધાન તેમજ ભાજપને ખુબ જ પ્રેમથી મત આપી રહ્યા છે ત્યારે હિન્દુઓની લાગણી અને પ્રેમને ધ્યાને રાખીને ગૌમાતાને તાત્કાલીક રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવે તેવી માંગ મોરબીના પી.પી.જોશી દ્રારા કરવામાં આવેલ છે.






Latest News