મોરબીમાં વીજપોલ-વાયરની વળતર નીતિના વિરોધમાં પદયાત્રા યોજાઇ: આંદોલન પૂરું કરવા માટે સરકારને 3 ઓપ્શન આપતા ખેડૂતો મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો : મોત મોરબીના પીપળી રોડે થયેલ અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ, માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસેના અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ મોરબી પાંજરાપોળ દ્રારા પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે શનિવારે વિશેષ ચર્ચા સભા સરકારે વીજપોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિના પરિપત્રનો ખુલ્લો વિરોધ: મોરબીમાં પદયાત્રા યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : માળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભારે અછત, મંજૂર થયેલી ૪૬ જગ્યાઓમાંથી માત્ર ૨૭ જગ્યાઓ ઉપર જ સ્ટાફ કાર્યરત ! વાંકાનેરના દેરાળા ગામ પાસે ચેકડેમમાં નાહવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીનાં ધરમપુર પાસે ખાણમાં બ્લાસ્ટ બંધ કરવા રજૂઆત 


SHARE







મોરબીનાં ધરમપુર પાસે ખાણમાં બ્લાસ્ટ બંધ કરવા રજૂઆત 

મોરબી તાલુકાનાં ધરમપુર ગામે ખાણમાં કરવામાં આવતા બ્લાસ્ટ બંધ કરવાં માટે જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે કે, મોરબી તાલુકાના જુના ધરમપુર ગામેથી આસરે ૩ થી ૫ કિલોમીટર દુર સ્ટોન ક્રશર આવેલ છે અને તેઓ જુના ધરમપુર ગામે હાંજીપરા નદીના હોકળા પાસે ખાનગી કંપની દ્વારા કાળા પથ્થરનો માલ કાઢવા માટે બ્લાસ્ટ કરવામાં આવે છે જેના કારણે આજુ બાજુના વિસ્તારમાં રહેતા લોકોને ઘરોમાં તિરાડો પડી ગયેલ છે અને જયારે પણ બ્લાસ્ટ કરવામાં આવે ત્યારે ખુબ જ ત્રીવ માત્રામાં ધરામાં ધ્રુજારી આવે છે અને ભુંકપ જેવો અહેસાસ થાય છે અને મકાન પણ ધરાશાય થાય તેમજ જાનહાની થવાનો ભય છે તેવી મૌખીક રજુઆત તેઓને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે તેને ધ્યાને લઈને બ્લાસ્ટ બંધ કરવામાં આવે તે જરૂરી છે 

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News