વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે રવિવારે સ્ત્રીરોગ નિષ્ણાંત દ્વારા વિનામુલ્યે નિદાન કેમ્પ યોજાશે


SHARE

















મોરબી જલારામ મંદિરે રવિવારે સ્ત્રીરોગ નિષ્ણાંત દ્વારા વિનામુલ્યે નિદાન કેમ્પ યોજાશે

કેમ્પના લાભાર્થી દર્દીઓને વિનામુલ્યે દવાઓનુ વિતરણ કરવા મા આવશે

મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા આપતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે આગામી તા.૮-૫ ને રવિવારના રોજ સવારે ૧૦ થી ૧૨ દરમિયાન આર્ય હોસ્પીટલ વાળા સ્ત્રીરોગોના નિષ્ણાંત ડો.કૃષ્ણ ચગ દ્વારા વિનામુલ્યે સ્ત્રીરોગ નિદાન કેમ્પ યોજાશે.જેમા સ્ત્રીરોગ, પ્રસુતિ રોગ, વ્યંધત્વ સહીતની તકલીફોની વિનામુલ્યે તપાસ કપીને યોગ્ય માર્ગદર્શન આપવામા આવશે.તે ઉપરાંત દર્દીઓને વિનામુલ્યે દવાઓનુ વિતરણ કરવામા આવશે. કેમ્પમા લાભ લેનાર લાભાર્થીને એક મહીના સુધી વિનાનુલ્યે  ચેકઅપ કરી આપવામા આવશે.કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવવુ આવશ્યક નથી તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.




Latest News