ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સન્માન નિધિ કાર્યક્રમ યોજાયો


SHARE

















મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સન્માન નિધિ કાર્યક્રમ યોજાયો

મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જીલ્લા પંચાયત મોરબીના કારોબારી અધ્યક્ષ જયંતીભાઈ પડસુંબિયાના અધ્યક્ષ સ્થાનેથી પ્રધાનમંત્રી સન્માન નિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીનું સીમલા ખાતેથી પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના પ્રોગ્રામનું જીવંત પ્રસારણ આ કેન્દ્ર ખાતેથી ખેડૂતોને બતાવવામાં આવ્યું હતુ.તેમજ આ પ્રોગ્રામમાં પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન દાઝીબાપુ દ્રારા આપવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમ જિલ્લા ખેતીવાડી અધિકારી ચૌહાણ અને આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર દલસાણીયાભાઈના સંકલનથી યોજવામાં આવો હતો. પ્રોગ્રામનું સંચાલન આ કેન્દ્રના ઇન્ચાર્જ ડી.એ.સરડવા અને નિલેશભાઈ વાધડિયા દ્વારા કરવામાં આવ્યુ હતુ.




Latest News