વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન વિશે વ્યાખ્યાન યોજાયુ


SHARE

















મોરબીમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન વિશે વ્યાખ્યાન યોજાયુ

ભાજપના પ્રેરણાસ્ત્રોત અને કાશ્મીર તેમજ રાષ્ટ્ની એકતા અને અંખીડતા પોતાનું જીવન સમર્પિત કરનાર ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિતે મોરબીમાં વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભાજપના પ્રદેશમંત્રી અને વકતા મહેશભાઈ કસવાલાએ ડો.શ્યામાપ્રસાદ મુખર્જીએ કાશ્મીર માટે આપેલા બલિદાનની વાત  કરી હતી.મોરબીમાં ભાજપ દ્વારા તા.૨૩ ના રોજ રામેશ્વર ફાર્મ, રવાપર-ઘુનડા રોડ, રવાપર, મોરબી ખાતે ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન વિશે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભાજપના પ્રેરણાસ્ત્રોત ડો.શ્યામાપ્રસાદ મુખર્જીએ કાશ્મીર માટે આપેલ બલીદાનની જીવનગાથા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી મહેશભાઈ કસવાલા દ્વારા વર્ણાવવામાં આવી હતી.જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયા, પુર્વ ધારાસભ્ય કાડતીલાલ અમૃતીયા સહિતના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહયા.હતા.




Latest News