ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબી શહેર અને જિલ્લામાં અધિક-શ્રાવણ માસમાં કતલખાના બંધ રાખવાની માંગ


SHARE











મોરબી શહેર અને જિલ્લામાં અધિક-શ્રાવણ માસમાં કતલખાના બંધ રાખવાની માંગ

હિન્દુઓના પવિત્ર અધિક માસ તથા શ્રાવણ માસમાં મોરબી શહેર અને જિલ્લામાં તેમજ  ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના કાયમી ધોરણે બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને મોરબી જિલ્લાની હિન્દુ યુવા વાહિની અખિલ વિશ્વ ગૌ સંવધઁન પરિષદ દિલ્હી  દ્વારા મોરબી જિલ્લા કલેકટર મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને તેવી રજૂઆત કરી છે કે, મોરબી જિલ્લામાં જેટલા પણ ગેરકાયદે કતલખાના ચાલુ છે તેને બંધ કરવામાં આવે અને તેની સાથે નોનવેજની લારીઓ જાહેરમાં ખુલ્લેઆમ મંદિરોની આસપાસના વિસ્તારમાં ઊભી રાખીને નોનવેજનું વેચાણ કરવામાં આવતી હોય છે ત્યારે મોરબી તેમજ ગુજરાતભરમા ચાલતા કતલખાના બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે હિન્દુ યુવા વાહિનીઅખિલ વિશ્વ ગૌ સંવધઁન પરિષદ  (દિલ્હી), મહાકાલ ગ્રુપના આગેવાનો, હોદેદારો હાજર રહ્યા હતા






Latest News