મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી: શ્રી ખોખરા હનુમાન હરિહરધામ ખાતે ૧૨ માં ભવ્ય શ્રી સદગુરુ સારસ્વત સમારોહનું આયોજન


SHARE













મોરબી: શ્રી ખોખરા હનુમાન હરિહરધામ ખાતે ૧૨ માં ભવ્ય શ્રી સદગુરુ સારસ્વત સમારોહનું આયોજન

મોરબી જીલ્લાનું દિવ્ય તીર્થધામ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ, બેલા-ભરતનગર મુકામે, મહામંડલેશ્વર પૂજ્ય માઁ કનકેશ્વરીજીના સાન્નિધ્યમાં, પૂજ્ય માઁ ની નિશ્રામાં, પવિત્ર શ્રાવણ માસમાં ૧૨ માં શ્રી સદગુરુ સારસ્વત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૪ થી તા.૧૧ સુધી પ્રતિરોજ સવારે ૯ થી ૧૨:૩૦  કલાક સુધી ચાલનારા આ સમારોહમાં સમગ્ર ભારત વર્ષના વિખ્યાત સાધુ સંતો, વિદ્વાન કથાકારો, વિચારકો, વિવિધ પ્રકારના ધાર્મિક અને આધ્યાત્મિક વિષયો પર, પોતાના વિચારો પ્રસ્તુત કરશે અને ઉપસ્થિત શ્રોતાગણની જિજ્ઞાસા સંતોષશે. આ શ્રી સદગુરુ સારસ્વત સમારોહમાં પધારવા અને વિદ્વાન વકતાઓની વાણી પ્રસાદ સાથે સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરવા તેમજ શ્રી ખોખરા હનુમાન હરિહરધામના અનેકવિધ પ્રકલ્પો અને સેવા પ્રવૃત્તિઓ નિહાળવા સેવા સમિતિ,  અંતરથી જાહેર આમંત્રણ પાઠવે છે.






Latest News