મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં મોરબી : આપત્તિ વ્યવસ્થાપન અને જન સુરક્ષા માટે હળવદના રણમલપુર ખાતે આઈઓસી દ્વારા ઓફસાઈટ મોકડ્રીલ યોજાઈ
Breaking news
Morbi Today

રાષ્ટ્રીય પર્યાવરણ-ખનિજ સંરક્ષણ મંચના ગુજરાત રાજ્ય પ્રમુખ પદે મોરબીના જીજ્ઞેશભાઈ પટેલની વરણી


SHARE











રાષ્ટ્રીય પર્યાવરણ-ખનિજ સંરક્ષણ મંચના ગુજરાત રાજ્ય પ્રમુખ પદે મોરબીના જીજ્ઞેશભાઈ પટેલની વરણી

રાષ્ટ્રીય પર્યાવરણ અને ખનિજ સંરક્ષણ મંચના ગુજરાત રાજ્ય સલાહકાર ભાનુભાઈ મેર અને મિશન નવ ભારતના ઉપપ્રમુખ રવિ વિરવાણીની ભલામણ પર તમને રાષ્ટ્રીય પર્યાવરણ અને ખનિજ સંરક્ષણ મંચના ગુજરાત રાજ્ય પ્રમુખ તરીકે જીજ્ઞેશભાઈ ધરમશીભાઈ પટેલ (અમદાવાદ) વરણી કરવામાં આવેલ છે.

આ સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ લક્ષ્મી નારાયણ મેટા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અનિરુદ્ધ મિશ્રા, રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ બાજપાઈ, રાષ્ટ્રીય ખજાનચી અશ્વિની ત્રિવેદી અને રાષ્ટ્રીય સલાહકાર કિશોર કોઠારી તેમજ કમલ શાહએ કહ્યું હતું કે, માત્ર આશા જ નથી પરંતુ સંપૂર્ણ વિશ્વાસ છે. જીજ્ઞેશભાઈ ધરમશીભાઈ પટેલ રાષ્ટ્રના પુનઃનિર્માણમાં પ્રામાણિકતા અને પારદર્શિતા સાથે કામ કરશે. અને તેઓના કાર્યથી ભારતના સર્વોચ્ચ ગૌરવનું આપણા સૌનું સ્વપ્ન સાકાર થશે.




Latest News