મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

રાષ્ટ્રીય પર્યાવરણ-ખનિજ સંરક્ષણ મંચના ગુજરાત રાજ્ય પ્રમુખ પદે મોરબીના જીજ્ઞેશભાઈ પટેલની વરણી


SHARE











રાષ્ટ્રીય પર્યાવરણ-ખનિજ સંરક્ષણ મંચના ગુજરાત રાજ્ય પ્રમુખ પદે મોરબીના જીજ્ઞેશભાઈ પટેલની વરણી

રાષ્ટ્રીય પર્યાવરણ અને ખનિજ સંરક્ષણ મંચના ગુજરાત રાજ્ય સલાહકાર ભાનુભાઈ મેર અને મિશન નવ ભારતના ઉપપ્રમુખ રવિ વિરવાણીની ભલામણ પર તમને રાષ્ટ્રીય પર્યાવરણ અને ખનિજ સંરક્ષણ મંચના ગુજરાત રાજ્ય પ્રમુખ તરીકે જીજ્ઞેશભાઈ ધરમશીભાઈ પટેલ (અમદાવાદ) વરણી કરવામાં આવેલ છે.

આ સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ લક્ષ્મી નારાયણ મેટા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અનિરુદ્ધ મિશ્રા, રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ બાજપાઈ, રાષ્ટ્રીય ખજાનચી અશ્વિની ત્રિવેદી અને રાષ્ટ્રીય સલાહકાર કિશોર કોઠારી તેમજ કમલ શાહએ કહ્યું હતું કે, માત્ર આશા જ નથી પરંતુ સંપૂર્ણ વિશ્વાસ છે. જીજ્ઞેશભાઈ ધરમશીભાઈ પટેલ રાષ્ટ્રના પુનઃનિર્માણમાં પ્રામાણિકતા અને પારદર્શિતા સાથે કામ કરશે. અને તેઓના કાર્યથી ભારતના સર્વોચ્ચ ગૌરવનું આપણા સૌનું સ્વપ્ન સાકાર થશે.






Latest News