મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

રાષ્ટ્રીય પર્યાવરણ-ખનિજ સંરક્ષણ મંચના ગુજરાત રાજ્ય પ્રમુખ પદે મોરબીના જીજ્ઞેશભાઈ પટેલની વરણી


SHARE













રાષ્ટ્રીય પર્યાવરણ-ખનિજ સંરક્ષણ મંચના ગુજરાત રાજ્ય પ્રમુખ પદે મોરબીના જીજ્ઞેશભાઈ પટેલની વરણી

રાષ્ટ્રીય પર્યાવરણ અને ખનિજ સંરક્ષણ મંચના ગુજરાત રાજ્ય સલાહકાર ભાનુભાઈ મેર અને મિશન નવ ભારતના ઉપપ્રમુખ રવિ વિરવાણીની ભલામણ પર તમને રાષ્ટ્રીય પર્યાવરણ અને ખનિજ સંરક્ષણ મંચના ગુજરાત રાજ્ય પ્રમુખ તરીકે જીજ્ઞેશભાઈ ધરમશીભાઈ પટેલ (અમદાવાદ) વરણી કરવામાં આવેલ છે.

આ સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ લક્ષ્મી નારાયણ મેટા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અનિરુદ્ધ મિશ્રા, રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ બાજપાઈ, રાષ્ટ્રીય ખજાનચી અશ્વિની ત્રિવેદી અને રાષ્ટ્રીય સલાહકાર કિશોર કોઠારી તેમજ કમલ શાહએ કહ્યું હતું કે, માત્ર આશા જ નથી પરંતુ સંપૂર્ણ વિશ્વાસ છે. જીજ્ઞેશભાઈ ધરમશીભાઈ પટેલ રાષ્ટ્રના પુનઃનિર્માણમાં પ્રામાણિકતા અને પારદર્શિતા સાથે કામ કરશે. અને તેઓના કાર્યથી ભારતના સર્વોચ્ચ ગૌરવનું આપણા સૌનું સ્વપ્ન સાકાર થશે.




Latest News