તેરા તજકો અર્પણ: ટંકારા પોલીસે ૧.૪૩ લાખના ૮ મોબાઇલ મૂળ માલિકને પરત કર્યા મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્રારા ૬ હોસ્પિટલમાં ૩૧ હેલ્થ કેર સ્ટાફ તથા ૨ સ્કુલમાં ૧૩૦ વિદ્યાર્થી તથા સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપી મોરબી શહેરમાં નવા સફાઈ કામદારોની નિમણૂક કરવા માંગ મોરબીના યમુનાનગર પાસે આગમાં મળેલ સરકારી અનાજના જથ્થામાં ખાતર માટે જથ્થો લીધેલો હોવાનું ખૂલ્યું હળવદ ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો; સગર્ભા મહિલાઓને માર્ગદર્શન અપાયું મોરબી જિલ્લાની તમામ મામલતદાર કચેરી જિલ્લા પુરવઠા કચેરી ખાતે ૩૦ એપ્રિલ સુધી જાહેર રજાઓમાં પણ રેશનકાર્ડનું e-KYC કરાવી શકાશે મોરબીના 602 જમીન કૌભાંડને લઇને મોટા સમાચાર: પ્રાંત અધિકારીએ મંજુર કરેલ મહિલાની વારસાઇ એન્ટ્રી કલેકટરે કરી રદ મોરબીના શનાળા રોડે નિશુલ્ક છાશનું વિતરણ કરાશે
Breaking news
Morbi Today

રાષ્ટ્રીય પર્યાવરણ-ખનિજ સંરક્ષણ મંચના ગુજરાત રાજ્ય પ્રમુખ પદે મોરબીના જીજ્ઞેશભાઈ પટેલની વરણી


SHARE















રાષ્ટ્રીય પર્યાવરણ-ખનિજ સંરક્ષણ મંચના ગુજરાત રાજ્ય પ્રમુખ પદે મોરબીના જીજ્ઞેશભાઈ પટેલની વરણી

રાષ્ટ્રીય પર્યાવરણ અને ખનિજ સંરક્ષણ મંચના ગુજરાત રાજ્ય સલાહકાર ભાનુભાઈ મેર અને મિશન નવ ભારતના ઉપપ્રમુખ રવિ વિરવાણીની ભલામણ પર તમને રાષ્ટ્રીય પર્યાવરણ અને ખનિજ સંરક્ષણ મંચના ગુજરાત રાજ્ય પ્રમુખ તરીકે જીજ્ઞેશભાઈ ધરમશીભાઈ પટેલ (અમદાવાદ) વરણી કરવામાં આવેલ છે.

આ સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ લક્ષ્મી નારાયણ મેટા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અનિરુદ્ધ મિશ્રા, રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ બાજપાઈ, રાષ્ટ્રીય ખજાનચી અશ્વિની ત્રિવેદી અને રાષ્ટ્રીય સલાહકાર કિશોર કોઠારી તેમજ કમલ શાહએ કહ્યું હતું કે, માત્ર આશા જ નથી પરંતુ સંપૂર્ણ વિશ્વાસ છે. જીજ્ઞેશભાઈ ધરમશીભાઈ પટેલ રાષ્ટ્રના પુનઃનિર્માણમાં પ્રામાણિકતા અને પારદર્શિતા સાથે કામ કરશે. અને તેઓના કાર્યથી ભારતના સર્વોચ્ચ ગૌરવનું આપણા સૌનું સ્વપ્ન સાકાર થશે.






Latest News