મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો : મોત મોરબીના પીપળી રોડે થયેલ અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ, માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસેના અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ મોરબી પાંજરાપોળ દ્રારા પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે શનિવારે વિશેષ ચર્ચા સભા સરકારે વીજપોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિના પરિપત્રનો ખુલ્લો વિરોધ: મોરબીમાં પદયાત્રા યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : માળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભારે અછત, મંજૂર થયેલી ૪૬ જગ્યાઓમાંથી માત્ર ૨૭ જગ્યાઓ ઉપર જ સ્ટાફ કાર્યરત ! વાંકાનેરના દેરાળા ગામ પાસે ચેકડેમમાં નાહવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબી નજીક કારખાનામાં ચાલુ વીજ લાઈનને કટ કરીને 40,000 ના કેબલ વાયરની ચોરી
Breaking news
Morbi Today

હળવદમાં 19 લોકોને 3.80 લાખના મોબાઈલ શોધીને પોલીસે પરત આપ્યા


SHARE







હળવદમાં 19 લોકોને 3.80 લાખના મોબાઈલ શોધીને પોલીસે પરત આપ્યા

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતની અંદર લોકોના ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ પણ હોય તો તેને કેર પોર્ટનો ઉપયોગ કરીને તેના ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ મોબાઈલ ફોનને શોધી કાઢવામાં આવતા હોય છે તેવી રીતે હળવદ તાલુકા વિસ્તારમાંથી જુદા જુદા 19 જેટલા અરજદારોના મોબાઈલ ફોન ખોવાયા કે ચોરાયા હોય તેના માટેની અરજી લેવામાં આવી હતી અને ત્યારબાદ તેને કેર પોર્ટલનો ઉપયોગ કરીને તેના ઉપર હળવદના પોલીસ કર્મચારી યુવરાજસિંહ નિરુભા જાડેજા દ્વારા કેર પોર્ટલ ઉપર મોનિટરિંગ કરવામાં આવ્યું હતું અને લોકોના 3,80,961 ની કિંમતના 19 મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા અને આ મોબાઈલ ફોન વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડાના હસ્તે મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા આ કામગીરી હળવદના પીઆઇ આર.ટી.વ્યાસની સુચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી






Latest News