મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની પેટા ચૂંટણીમાં આપેલા વાયદાનો ફીયાશકો !


SHARE













મોરબીની પેટા ચૂંટણીમાં આપેલા વાયદાનો ફીયાશકો !

મોરબીની પેટા ચૂંટણીમાં તે સમયના પ્રભારી મંત્રી સૌરભ ભાઈ પટેલને ચૂંટણીના ઇન્ચાર્જ બનાવેલા હતા અને તેઓને મોરબીનું એક માત્ર એલઇ ગ્રાઉન્ડ યુવા માટે ક્રિકેટ તેમજ આર્મી, નેવી, એર ફોર્સ, પોલીસની ભરતી માટે તૈયારી કરવાનું સ્થળ છે તેમજ સિનિયર સિટીજન ચાલવા આવતા હોય છે ત્યારે આ મેદાનમાં મેળા ન કરવા માટે રજૂઆત કરી હતી અને બીજા સ્થળે મેળા કરવા માંગણી કરી હતી અને તે વખતે કલેક્ટર તેમજ સૌરભભાઈ પટેલે આ મેદાનમાં હવે મેળાનું આયોજન નહિ કરવામાં આવે તેવી ખાતરી આપી હતી જો કે, હાલમાં ત્યાં મેળા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેની જગ્યાને બદલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો માંગને સ્વીકારવામાં નહિ આવે તો આંદોલન કરવાની યુવાનોએ ચીમકી ઉચ્ચારી છે




Latest News