મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીની પેટા ચૂંટણીમાં આપેલા વાયદાનો ફીયાશકો !


SHARE











મોરબીની પેટા ચૂંટણીમાં આપેલા વાયદાનો ફીયાશકો !

મોરબીની પેટા ચૂંટણીમાં તે સમયના પ્રભારી મંત્રી સૌરભ ભાઈ પટેલને ચૂંટણીના ઇન્ચાર્જ બનાવેલા હતા અને તેઓને મોરબીનું એક માત્ર એલઇ ગ્રાઉન્ડ યુવા માટે ક્રિકેટ તેમજ આર્મી, નેવી, એર ફોર્સ, પોલીસની ભરતી માટે તૈયારી કરવાનું સ્થળ છે તેમજ સિનિયર સિટીજન ચાલવા આવતા હોય છે ત્યારે આ મેદાનમાં મેળા ન કરવા માટે રજૂઆત કરી હતી અને બીજા સ્થળે મેળા કરવા માંગણી કરી હતી અને તે વખતે કલેક્ટર તેમજ સૌરભભાઈ પટેલે આ મેદાનમાં હવે મેળાનું આયોજન નહિ કરવામાં આવે તેવી ખાતરી આપી હતી જો કે, હાલમાં ત્યાં મેળા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેની જગ્યાને બદલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો માંગને સ્વીકારવામાં નહિ આવે તો આંદોલન કરવાની યુવાનોએ ચીમકી ઉચ્ચારી છે






Latest News