મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ધો. ૧૦ નું પરિણામ ૮૫.૬૦ ટકા, એ-વન ગ્રેમાં ૬૮૧


SHARE











મોરબીમાં ધો. ૧૦ નું પરિણામ ૮૫.૬૦ ટકા, એ-વન ગ્રેમાં ૬૮૧

આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધો. ૧૦ નું પરિણામ જાહેર થયું છે. જેમાં મોરબી જિલ્લાનું પરિણામ ૮૫.૬૦ ટકા આવ્યું છે અને મોરબી જિલ્લામાં કુલ મળીને એ-વન ગ્રેમાં ૬૮૧ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે

મોરબી જિલ્લામાંથી ધો. ૧૦ માં ૧૦૬૩૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૯૦૯૯ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાંથી કૂલ ૬૮૧ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે. ગત વર્ષે ધો. ૧૦ ની પરીક્ષાનું મોરબી જિલ્લાનું પરિણામ ૭૫.૪૩ ટકા હતું જો કે, આ વર્ષે મોરબી જિલ્લાનું પરિણામ ૮૫.૬૦ ટકા આવ્યું છે આમ મોરબી જિલ્લાની પરિણામ ગત વર્ષ કરતાં ૧૦.૧૭ ટકા પરિણામ વધુ આવ્યું છે. આ






Latest News