મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ મોરબી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં મંદિરોને પાલિકાની નોટિસ મામલે ૧૪૫૮ લોકોની સહી સાથે કલેક્ટરને રજૂઆત


SHARE

















મોરબીમાં મંદિરોને પાલિકાની નોટિસ મામલે ૧૪૫૮ લોકોની સહી સાથે કલેક્ટરને રજૂઆત

મોરબીમાં પાલીકા દ્વારા જુદાજુદા વિસ્તારોમાં આવેલ ૪૫ જેટલા મંદિરોને નોટીસ આપવામાં આવેલ છે જે મામલે હિન્દુવાદી સંગઠનોએ રોષની લાગણી વ્યક્ત કરેલ છે અને હાલમાં મોરબીના ૧૪૫૮ લોકોની સહી સાથે કલેક્ટરને રજૂઆત કરીને હિન્દૂ મંદિર યથાવત રાખવાની માંગ કરી છે

હાલમાં જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીના જુદાજુદા વિસ્તારોમાં વર્ષોથી જે મંદિરો આવેલ છે તેની સાથે લોકો આસ્થા સાથે જોડાયેલ છે અને મંદિરોમાં ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા પણ કરવામાં આવેલ છે. અને ખાસ કરીને માનવસર્જીત આફતો સમયે આ મંદિરોના સંચાલકો દ્વારા તંત્ર સાથે ખભે ખભો મીલાવી વિવિધ બચાવકાર્યો તેમજ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ દરેક મંદિરો સાથે લોકો જોડાયેલ છે. વધુમાં મોરબીમાં એક પણ મંદિર શહેરના કોઈપણ રહીશો માટે અવરોધરૂપ નથી તેમજ ટ્રાફિક માટે અડચણરૂપ નથી તેથી તે મંદિરોને યથાવત રાખી હિન્દુ સમાજની ધાર્મિક લાગણી ન દુઃભાય તે જોવા વિનંતી કરી છે અને ખાસ કરીને મોરબીમાં શું મંત્ર મંદિરો જ ગેરકાયદેસર છે ? તેવો સવાલ પણ ઉઠાવ્યો છ




Latest News