મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મંદિરોને પાલિકાની નોટિસ મામલે ૧૪૫૮ લોકોની સહી સાથે કલેક્ટરને રજૂઆત


SHARE











મોરબીમાં મંદિરોને પાલિકાની નોટિસ મામલે ૧૪૫૮ લોકોની સહી સાથે કલેક્ટરને રજૂઆત

મોરબીમાં પાલીકા દ્વારા જુદાજુદા વિસ્તારોમાં આવેલ ૪૫ જેટલા મંદિરોને નોટીસ આપવામાં આવેલ છે જે મામલે હિન્દુવાદી સંગઠનોએ રોષની લાગણી વ્યક્ત કરેલ છે અને હાલમાં મોરબીના ૧૪૫૮ લોકોની સહી સાથે કલેક્ટરને રજૂઆત કરીને હિન્દૂ મંદિર યથાવત રાખવાની માંગ કરી છે

હાલમાં જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીના જુદાજુદા વિસ્તારોમાં વર્ષોથી જે મંદિરો આવેલ છે તેની સાથે લોકો આસ્થા સાથે જોડાયેલ છે અને મંદિરોમાં ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા પણ કરવામાં આવેલ છે. અને ખાસ કરીને માનવસર્જીત આફતો સમયે આ મંદિરોના સંચાલકો દ્વારા તંત્ર સાથે ખભે ખભો મીલાવી વિવિધ બચાવકાર્યો તેમજ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ દરેક મંદિરો સાથે લોકો જોડાયેલ છે. વધુમાં મોરબીમાં એક પણ મંદિર શહેરના કોઈપણ રહીશો માટે અવરોધરૂપ નથી તેમજ ટ્રાફિક માટે અડચણરૂપ નથી તેથી તે મંદિરોને યથાવત રાખી હિન્દુ સમાજની ધાર્મિક લાગણી ન દુઃભાય તે જોવા વિનંતી કરી છે અને ખાસ કરીને મોરબીમાં શું મંત્ર મંદિરો જ ગેરકાયદેસર છે ? તેવો સવાલ પણ ઉઠાવ્યો છ






Latest News