મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના કાલીકાનગર ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીનું સ્વાગત કરાયું


SHARE













મોરબીના કાલીકાનગર ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીનું સ્વાગત કરાયું

મોરબીના રામધાન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજીનાં શિષ્ય રત્નેશ્વરીદેવીને તાજેતરમાં મહાકુંભ પ્રયાગરાજ ખાતે મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 રત્નેશ્વરીદેવી ને પદવી અર્પણ કરવા આવી છે ત્યાર બાદ તેઓ મોરબીના આંગણે આવ્યા ત્યારે કાલીકાનગરના ગ્રામ્યજનો દ્વારા રત્નેશ્વરીદેવી નું ભવ્ય સામૈયુ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોરબી જલારામ મંદિર દ્વારા બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું તેમજ ઠાકરશીબાપા પાંચોટીયા તરફથી દરેક બાળકોને દક્ષિણા પણ અર્પણ કરવામાં આવી હતી.




Latest News