મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ગ્રીનચોકની આસપાસમાં વેપારીઓની દુકાન પાસેના ઓટલા તોડ્યા


SHARE













મોરબીના ગ્રીનચોકની આસપાસમાં વેપારીઓની દુકાન પાસેના ઓટલા તોડ્યા

મોરબી મહાપાલિકાના કમિશનર દ્વારા સોમવારે જુદા જુદા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે સફાઈ અંગેનું નિરીક્ષણ કર્યું હતું તેની સાથોસાથ મોરબીના ગ્રીનચોકની આસપાસમાં જે વેપારીઓ દ્વારા તેઓની દુકાનની બહારના ભાગમાં ઓટલા કરવામાં આવ્યા હતા તેને તોડી નાખવામાં આવ્યા હતા તેમજ વેપારીઓ પાસેથી સફાઈ યોગ્ય રીતે થાય છે, કચરો કલેક્શન કરવા માટેનું વાહન વાહન નિમિત આવે છે વિગેરે જેવી માહિતી લીધી હતી. અને ત્યાર બાદ દુકાનદારોને તેઓની દુકાન બહાર કચરો ન નાખવા માટેની સૂચના આપવામાં આવી હતી.




Latest News