ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા મોરબી શહેર-તાલુકા અને હળવદ તાલુકામાં દારૂની 5 રેડમાં 110 બોટલ દારૂ ઝડપાયો મોરબીના જુના લીલાપર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત હળવદના ગોલાસણ ગામે વાડીએ જાટકાના વાયરમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો
Breaking news
Morbi Today

મોરબી ભાજપ તથા રાજપૂત સમાજ અગ્રણી જ્યોતિસિંહ જાડેજાના યુવાન પુત્રનું રક્ષાબંધનના દિવસે હાર્ટ એટકથી મોત


SHARE













મોરબી ભાજપ તથા રાજપૂત સમાજ અગ્રણી જ્યોતિસિંહ જાડેજાના યુવાન પુત્રનું રક્ષાબંધનના દિવસે હાર્ટ એટકથી મોત

મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને રાજપૂત સમાજના અગ્રણી જ્યોતિસિંહ જાડેજાના યુવાન પુત્ર દિપકસિંહ જ્યોતિસિંહ જાડેજા (ઉંમર ૪૦) રહે.વૃષભનગર સામાકાંઠે મોરબી-૨ ને આજરોજ તા.૯-૮ ના વહેલી સવારે ૩:૩૦ વાગ્યાના અરસામાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ હાર્ટ એટેક સબબ સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા અને ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.મૂળ ખાનપુર ગામના અને હાલ મોરબી સામાકાંઠે વૃષભનગરમાં રહેતા ભાજપ આગેવાન તથા રાજપૂત સમાજના સમાજના અગ્રણી જ્યોતિસિંહ જાડેજાના યુવાન પુત્રના રક્ષાબંધન જેવા સપરમાં દાડે અકાળે અવસાનથી શોક વ્યાપી ગયો હતો.તા.૧૧ ને સોમવારે સાંજે ૪ થી ૬ પંચમુખી હનુમાન મંદિર વેજીટેબલ રોડ મોરબી-૨ ખાતે તેમનું બેસણું રાખવામાં આવેલ છે.






Latest News