મોરબી જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળના આગેવાનો દ્વારા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન મોરબીમાં તા.૩૦ ના રોઝ હઝરત સૈયદ સિકંદરમીંયા બાવાનો ઉર્ષ મુબારક મોરબીના લાતી પ્લોટમાંથી દારૂની 4 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઈસ પ્રેસિડેન્ટની દીકરના જન્મદિવસની કરાઇ પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં ફ્લેટ વેચવાની જાહેરાત મૂકીને વૃદ્ધ સાથે કરી લાખોની છેતરપિંડીના ગુનામાં પકડાયેલા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર હળવદ નજીકથી 34 પાડાને બચાવ્યા બાદ હવે આઇસર ચાલક સામે ગુનો નોંધાયો: 2.68 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ઇન્દિરાનગર પાસે વરલી જુગારની રેડ: 6 શખ્સોની 32 હજારની રોકડ સાથે ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી મનપાની ફૂડ શાખા દ્વારા લાઇસન્સ-હાઇજીનનું ઇન્સ્પેક્શન કરાયું


SHARE











મોરબી મનપાની ફૂડ શાખા દ્વારા લાઇસન્સ-હાઇજીનનું ઇન્સ્પેક્શન કરાયું

મોરબી મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા લાઈસન્સ ચેકિંગ અને ફૂડ હાઈજીનની ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરાઇ હતી, જેમાં મોરબીના સનાળારોડ, રવાપર રોડ, સામાકાંઠાના વિવિધ વિસ્તારોમાં ફૂડ સેક્ટિ ઇન્સ્પેકટર દ્વારા ખાદ્ય પદાર્થની દુકાનમાં ચેકિંગ કર્યું હતું. તથા રવાપર રોડ પર આવેલા સીજનલ વેપારિયોની ચીકીની તપાસ અંગે ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ ૩૩ ખાદ્ય પદાર્થની દુકાનો માં ચેકિંગ કરાયું હતું. જેમાં 3 ડેરી સંચાલકોના દૂધના સેમ્પલ લઈ રેપિડ ટેસ્ટના નમૂના લેવા માં આવ્યા હતા, જેમાં કોઈ શંકાસ્પદ બાબતો જાણવા મળી ન હતી. આગામી સમય માં પણ મૌરબી મનપાની ફૂડ શાખા દ્વારા લાઈસન્સ ચેકિંગ ફૂડ પરીક્ષણ કામગીરી હાથ ધરવામાં આવશે.






Latest News