માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગર, આનંદનગરમાં રોડ બની જતાં લોકોમાં આનંદની લાગણી


SHARE















મોરબીના લાયન્સનગર, આનંદનગરમાં રોડ બની જતાં લોકોમાં આનંદની લાગણી

 છેલ્લા ઘણા વર્ષોથી મોરબીના લાયન્સનગર, આનંદનગર સહિતના વિસ્તારમાં રોડ સહિતની સમસ્યાઓને લઈને રજૂઆતો કરવામાં આવી રહી હતી જો કે, તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું ના હતુ અને હાલમાં નવા રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જેથી કરીને શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગર, આનંદનગર સહિતના વિસ્તારમાં રહેતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અત્રે ઉલેખનીય છે કે, વર્ષથી અહીના લોકો કાદવ કીચડમાં ચાલવા માટે મજબૂર હતા ત્યારે ચકાચક રોડ બની જવાથી વર્ષો જૂની સમસ્યામાથી મુકિત મળી છે






Latest News