મોરબીના બેલથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો. વાંકાનેરના ગાંગિયાવદર ગામે અગાઉ રૂપિયાની લેતી દેતી માટે થયેલ ઝઘડાનો ખાર રાખીને આધેડને ત્રણ શખ્સોએ મારમાર્યો હળવદમાં નશાની હાલતમાં દારૂની બોટલ સાથે કારમાંથી ત્રણ શખ્સ પકડાયા: માળીયા (મી)ના નવા હંજીયાસર પાસેથી 600 લિટર આથા સાથે એક પકડાયો ટંકારાના નજીક પડી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત: મોરબીના મકાનસર ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ વૃદ્ધનું મોત મોરબી નજીક કારખાનામાં લેબર કવાર્ટરની છત ઉપર સૂતેલા શ્રમિકોના ચાર મોબાઇલની ચોરી કરનાર બે શખ્સ પકડાયા મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી
Breaking news
Morbi Today

મોરબીમાં વડીલો પાર્જિત જમીનના કેસમાં કામ ચલાઉ મનાઇ હુકમની અરજી ના મંજુર


SHARE













મોરબીમાં વડીલો પાર્જિત જમીનના કેસમાં કામ ચલાઉ મનાઇ હુકમની અરજી ના મંજુર

મોરબીમાં વડવાની વડીલો પાર્જીત ખેતીની જમીનમાથી હિસ્સો મેળવવા, ગેરકાયેસર બાધકામ અટકાવવા તથા કાયમી મનાઇ હુકમ મેળવવા વિગેરે સબબ દાવો દાખલ કરેલ હતો જેમાં વાદીની મનાઇ હુકમની અરજીને કોર્ટે ના મંજુર કરેલ છે

આ કેસની હકીકત એવી છે કે, વાદી દયારામભાઇ નરશીભાઇ નકુમ રહે. શીયાળની વાડી મોરબી વાળાએ શામજીભાઇ ઘેલાભાઇ નકુમ વિગેરે-૪ પ્રતિવાદીઓ સામે મોરબીની સિવિલ કોર્ટમાં સ્પે.દિવાની કેસ નં-૧૬/૨૦૨૨ દાખલ કરી હતી અને તેમના વડવાની વડીલો પાર્જીત ખેતીની જમીનમાથી હિસ્સો અલગ કરી આપવા, ગેરકાયેસર બાધકામ અટકાવવા તથા કાયમી મનાઇ હુકમ મેળવવા વિગેરે સબબ દાવો દાખલ કરેલ હતો તેની સાથે કામ ચલાઉ મનાઇ હુકમ મેળવવાની અરજી દાખલ કરેલ હતી જે કેસમાં કોર્ટે પ્રતિવાદી વકીલ બી.બી. હડીયલની દલીલો, ચુકાદાઓ તથા રજુ થયેલ આધાર પુરાવા ધ્યાને લઇ વાદીની કામ ચલાઉ મનાઇ હુકમ મેળવવાની અરજી ના મંજુર કરતો હુકમ કરેલ છે




Latest News