મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વડીલો પાર્જિત જમીનના કેસમાં કામ ચલાઉ મનાઇ હુકમની અરજી ના મંજુર


SHARE











મોરબીમાં વડીલો પાર્જિત જમીનના કેસમાં કામ ચલાઉ મનાઇ હુકમની અરજી ના મંજુર

મોરબીમાં વડવાની વડીલો પાર્જીત ખેતીની જમીનમાથી હિસ્સો મેળવવા, ગેરકાયેસર બાધકામ અટકાવવા તથા કાયમી મનાઇ હુકમ મેળવવા વિગેરે સબબ દાવો દાખલ કરેલ હતો જેમાં વાદીની મનાઇ હુકમની અરજીને કોર્ટે ના મંજુર કરેલ છે

આ કેસની હકીકત એવી છે કે, વાદી દયારામભાઇ નરશીભાઇ નકુમ રહે. શીયાળની વાડી મોરબી વાળાએ શામજીભાઇ ઘેલાભાઇ નકુમ વિગેરે-૪ પ્રતિવાદીઓ સામે મોરબીની સિવિલ કોર્ટમાં સ્પે.દિવાની કેસ નં-૧૬/૨૦૨૨ દાખલ કરી હતી અને તેમના વડવાની વડીલો પાર્જીત ખેતીની જમીનમાથી હિસ્સો અલગ કરી આપવા, ગેરકાયેસર બાધકામ અટકાવવા તથા કાયમી મનાઇ હુકમ મેળવવા વિગેરે સબબ દાવો દાખલ કરેલ હતો તેની સાથે કામ ચલાઉ મનાઇ હુકમ મેળવવાની અરજી દાખલ કરેલ હતી જે કેસમાં કોર્ટે પ્રતિવાદી વકીલ બી.બી. હડીયલની દલીલો, ચુકાદાઓ તથા રજુ થયેલ આધાર પુરાવા ધ્યાને લઇ વાદીની કામ ચલાઉ મનાઇ હુકમ મેળવવાની અરજી ના મંજુર કરતો હુકમ કરેલ છે






Latest News