મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વધતાં હાર્ટ એટેકના બનાવને ધ્યાને રાખીને મોરબીમાં ગરબાના સ્થળે એમ્બ્યુલન્સ તૈનાત રાખવાની માંગ


SHARE







વધતાં હાર્ટ એટેકના બનાવને ધ્યાને રાખીને મોરબીમાં ગરબાના સ્થળે એમ્બ્યુલન્સ તૈનાત રાખવાની માંગ

હાલમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં ગરબાના ઘણા આયોજન કરવામાં આવ્યા છે ત્યારે યુવક યુવતીઓ સહિતનાઓની સલામતી માટે એમ્બ્યુલન્સ સાથે મેડિકલ ટીમ તૈનાત રાખવામાં આવે તેવી મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.

હાલમાં મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે કે નવરાત્રીમાં ખેલૈયાઓ ગરબે ઘૂમતા હોય છે ત્યારે હાલમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે તેને ધ્યાને રાખીને મેડિકલ સારવાર તાત્કાલિક મળી રહે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે અને ખાસ કરીને ગરબે ઘુમતા ખેલૈયા ઉપર આફત આવે તો તે સમયે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા આયોજકો તરફથી ફરજિયાત કરવામાં આવે તેવી માંગ કરી છે 






Latest News