મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા વૃક્ષાનું રોપણ કરીને પર્યાવરણ દિવસ ઉજવાયો


SHARE













મોરબીમાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા વૃક્ષાનું રોપણ કરીને પર્યાવરણ દિવસ ઉજવાયો

મોરબી નગરપાલિકા, લાયન્સ કલબ તેમજ પર્યાવરણ પ્રેમી એનજીઓ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અને તેના ભાગરૂપે નાની વાવડી રોડ ઉપર ડીવાઈડરમાં ફૂલછોડ અને વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પર્યાવરણ પ્રોજેક્ટમાં વ્યસન મુક્તિના પ્રણેતા ડો. સતીષભાઈ પટેલ, નગરપાલિકાના અધિકારીઓ તથા લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રેસિડેન્ટ કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા, ખજાનચી મણિલાલ જે. કાવર તથા મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ અને સભ્યો હાજર રહ્યા હતા. અને પર્યાવરણનું જતન થાય તે માટે વધુ વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવોને સંદેશ લોકોને આપ્યો હતો






Latest News