મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા
Breaking news
Morbi Today

માળીયા (મી)નાં વવાણીયા ગામે માતૃશ્રી રામબાઈ માતાજીનાં મંદિર સ્નેહમિલન-અન્નકૂટ દર્શન યોજાશે


SHARE













માળીયા (મી)નાં વવાણીયા ગામે માતૃશ્રી રામબાઈ માતાજીનાં મંદિર સ્નેહમિલન-અન્નકૂટ દર્શન યોજાશે

માળીયા મિયાણાં તાલુકાનાં વવાણીયા ગામે આવેલ માતૃશ્રી રામબાઈમાં મંદિર ખાતે નુતન વર્ષ સ્નેહમિલન અને અન્નકૂટ દર્શનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

વવાણીયા ખાતે આવેલ માતૃશ્રી રામબાઈમાં મંદિરે દર વર્ષે જે રીતે સ્નેહમિલન અને અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા 22/10 ને બુધવારના રોજ સવારે 9 કલાકે નૂતન વર્ષ સ્નેહમિલન અને અન્નકૂટ દર્શન ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને સ્વ. લખમણભાઈ રવાભાઈ બાલાસરા હસ્તે સુપુત્ર જીતેશભાઈ લખમણભાઈ બાલાસરા રહે. જુના નાગડાવાસ વાળા 4 લાખ રૂપિયા આપીને અન્નકૂટ મહોત્સવ 2025 ના મુખ્ય સહયોગી બન્યા છે. જેથી આ ધાર્મિક કાર્યક્રમ અને પરિવારિક કાર્યક્રમમાં સમાજના તમામ લોકોને આવવા માટે આયોજકોએ જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News