મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી
Breaking news
Morbi Today

માળીયા (મી)નાં વવાણીયા ગામે માતૃશ્રી રામબાઈ માતાજીનાં મંદિર સ્નેહમિલન-અન્નકૂટ દર્શન યોજાશે


SHARE













માળીયા (મી)નાં વવાણીયા ગામે માતૃશ્રી રામબાઈ માતાજીનાં મંદિર સ્નેહમિલન-અન્નકૂટ દર્શન યોજાશે

માળીયા મિયાણાં તાલુકાનાં વવાણીયા ગામે આવેલ માતૃશ્રી રામબાઈમાં મંદિર ખાતે નુતન વર્ષ સ્નેહમિલન અને અન્નકૂટ દર્શનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

વવાણીયા ખાતે આવેલ માતૃશ્રી રામબાઈમાં મંદિરે દર વર્ષે જે રીતે સ્નેહમિલન અને અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા 22/10 ને બુધવારના રોજ સવારે 9 કલાકે નૂતન વર્ષ સ્નેહમિલન અને અન્નકૂટ દર્શન ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને સ્વ. લખમણભાઈ રવાભાઈ બાલાસરા હસ્તે સુપુત્ર જીતેશભાઈ લખમણભાઈ બાલાસરા રહે. જુના નાગડાવાસ વાળા 4 લાખ રૂપિયા આપીને અન્નકૂટ મહોત્સવ 2025 ના મુખ્ય સહયોગી બન્યા છે. જેથી આ ધાર્મિક કાર્યક્રમ અને પરિવારિક કાર્યક્રમમાં સમાજના તમામ લોકોને આવવા માટે આયોજકોએ જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.




Latest News