મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ મોરબીના ઘૂટું ગામનો રહેવાસી મોક્ષ કૈલા જીલ્લા કક્ષાએ દોડમાં વિજેતા બન્યો મોરબીના રાજકોટ હાઇવે અજંતા નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબી: સુરજબારી ચેકપોસ્ટ નજીક વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત મોરબીમાં નટરાજ ફાટક-વેજીટેબલ રોડે કરવામાં આવેલા દબાણો ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી ગયું
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામના રહેવાસીને રેસ્ટોરન્ટમાં પડી ગયેલ સોનાની વીંટી પરત કરી


SHARE













મોરબીના રાજપર ગામના રહેવાસીને રેસ્ટોરન્ટમાં પડી ગયેલ સોનાની વીંટી પરત કરી

મોરબીના રાજપર ગામના રહેવાસી મનોજ સાવરીયા ગઈકાલે ઢુવા ગામ પાસે આવેલ જય ભવાની રેસ્ટોરન્ટમાં જમવા ગયેલ હતા ત્યાં તેમના હાથમાં પહેરેલી અંદાજે ૧૨ હજારની સોનાની વીંટી અજાણતા પડી ગયેલ હતી. અને તે મહિલા કર્મચારી મંજુલાબહેન (મકનસર)ને મળી હતી જેથી તેને રેસ્ટોરન્ટના માલિકને જાણ કરેલી ત્યાર બાદ મંજુલાબહેને તે વીંટી તેની પાસે  રાખેલ ત્યાર બાદ મનોજભાઈએ રેસ્ટોરન્ટનાના માલિકને ફોન કરીને વીંટી એક કર્મચારીને મળેલ છે જે વીંટી મંજુલાબહેને મૂળ માલિક મનોજભાઈના ધર્મપત્ની અર્પણાબેનને આપી હતી જેથી તેની પ્રમાણિક્તાને મનોજભાઇએ બિરદાવી હતી








Latest News