મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામના રહેવાસીને રેસ્ટોરન્ટમાં પડી ગયેલ સોનાની વીંટી પરત કરી


SHARE











મોરબીના રાજપર ગામના રહેવાસીને રેસ્ટોરન્ટમાં પડી ગયેલ સોનાની વીંટી પરત કરી

મોરબીના રાજપર ગામના રહેવાસી મનોજ સાવરીયા ગઈકાલે ઢુવા ગામ પાસે આવેલ જય ભવાની રેસ્ટોરન્ટમાં જમવા ગયેલ હતા ત્યાં તેમના હાથમાં પહેરેલી અંદાજે ૧૨ હજારની સોનાની વીંટી અજાણતા પડી ગયેલ હતી. અને તે મહિલા કર્મચારી મંજુલાબહેન (મકનસર)ને મળી હતી જેથી તેને રેસ્ટોરન્ટના માલિકને જાણ કરેલી ત્યાર બાદ મંજુલાબહેને તે વીંટી તેની પાસે  રાખેલ ત્યાર બાદ મનોજભાઈએ રેસ્ટોરન્ટનાના માલિકને ફોન કરીને વીંટી એક કર્મચારીને મળેલ છે જે વીંટી મંજુલાબહેને મૂળ માલિક મનોજભાઈના ધર્મપત્ની અર્પણાબેનને આપી હતી જેથી તેની પ્રમાણિક્તાને મનોજભાઇએ બિરદાવી હતી




Latest News