મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામના રહેવાસીને રેસ્ટોરન્ટમાં પડી ગયેલ સોનાની વીંટી પરત કરી


SHARE





મોરબીના રાજપર ગામના રહેવાસીને રેસ્ટોરન્ટમાં પડી ગયેલ સોનાની વીંટી પરત કરી

મોરબીના રાજપર ગામના રહેવાસી મનોજ સાવરીયા ગઈકાલે ઢુવા ગામ પાસે આવેલ જય ભવાની રેસ્ટોરન્ટમાં જમવા ગયેલ હતા ત્યાં તેમના હાથમાં પહેરેલી અંદાજે ૧૨ હજારની સોનાની વીંટી અજાણતા પડી ગયેલ હતી. અને તે મહિલા કર્મચારી મંજુલાબહેન (મકનસર)ને મળી હતી જેથી તેને રેસ્ટોરન્ટના માલિકને જાણ કરેલી ત્યાર બાદ મંજુલાબહેને તે વીંટી તેની પાસે  રાખેલ ત્યાર બાદ મનોજભાઈએ રેસ્ટોરન્ટનાના માલિકને ફોન કરીને વીંટી એક કર્મચારીને મળેલ છે જે વીંટી મંજુલાબહેને મૂળ માલિક મનોજભાઈના ધર્મપત્ની અર્પણાબેનને આપી હતી જેથી તેની પ્રમાણિક્તાને મનોજભાઇએ બિરદાવી હતી




Latest News