ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

કોરોનામાં છત્રછાયા ગુમાવનાર બાળકીને ભણતર માટે અજયભાઇ લોરીયાએ દત્તક લીધી


SHARE

















મોરબીમાં કોરોનામાં છત્રછાયા ગુમાવનાર બાળકીને ભણતર માટે અજયભાઇ લોરીયાએ દત્તક લીધી

મોરબી કોરોનાની મહામારીમાં પોતાના સ્વખર્ચે મોટી ટીમ સાથે લોકોની સેવા કરનારા અજયભાઇ લોરીયા દરેક જ્ઞાતિના લોકોને મદદરૂપ બને છે જેથી કરીને નાની ઉંમરમાં ભામાશાનું બિરૂદ લોકો દ્વારા આપવામાં આવ્યું છે અને તેઓ હાલમાં જિલ્લા પંચાયતનાં બાંધકામ વિભાગના ચેરમેન છે

 મોરબી જિલ્લા પંચાયતનાં ચેરમેન અજયભાઈ લોરિયા "સેવા એજ સંપતિ" નામની સંસ્થા પણ ચલાવે છે. અને દેશનાં સીમાડે આપણી સુરક્ષા માટે ફરજ બજાવતા ફોજીઓ, શહીદ થઈ જાય તો તેમના પરિવારને રૂબરૂ મળી લાગણી,પ્રેમ અને આર્થિક મદદ કરતાં હોય છે અને કોરોનાની મહામારીમાં છત્રછાયા ગુમાવનાર નાનકડી ઢીંગલી "ત્રિશા રાઠોડ"ને અજયભાઈ લોરિયાએ માનવતા મહેકાવીને આ દીકરીના એજ્યુકેશન (ભણતર) માટેનો તમામ ખર્ચો આપવાનું નક્કી કર્યું છે અને દીકરીને ભણતર માટે દતક લીધી છે




Latest News