મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

કોરોનામાં છત્રછાયા ગુમાવનાર બાળકીને ભણતર માટે અજયભાઇ લોરીયાએ દત્તક લીધી


SHARE











મોરબીમાં કોરોનામાં છત્રછાયા ગુમાવનાર બાળકીને ભણતર માટે અજયભાઇ લોરીયાએ દત્તક લીધી

મોરબી કોરોનાની મહામારીમાં પોતાના સ્વખર્ચે મોટી ટીમ સાથે લોકોની સેવા કરનારા અજયભાઇ લોરીયા દરેક જ્ઞાતિના લોકોને મદદરૂપ બને છે જેથી કરીને નાની ઉંમરમાં ભામાશાનું બિરૂદ લોકો દ્વારા આપવામાં આવ્યું છે અને તેઓ હાલમાં જિલ્લા પંચાયતનાં બાંધકામ વિભાગના ચેરમેન છે

 મોરબી જિલ્લા પંચાયતનાં ચેરમેન અજયભાઈ લોરિયા "સેવા એજ સંપતિ" નામની સંસ્થા પણ ચલાવે છે. અને દેશનાં સીમાડે આપણી સુરક્ષા માટે ફરજ બજાવતા ફોજીઓ, શહીદ થઈ જાય તો તેમના પરિવારને રૂબરૂ મળી લાગણી,પ્રેમ અને આર્થિક મદદ કરતાં હોય છે અને કોરોનાની મહામારીમાં છત્રછાયા ગુમાવનાર નાનકડી ઢીંગલી "ત્રિશા રાઠોડ"ને અજયભાઈ લોરિયાએ માનવતા મહેકાવીને આ દીકરીના એજ્યુકેશન (ભણતર) માટેનો તમામ ખર્ચો આપવાનું નક્કી કર્યું છે અને દીકરીને ભણતર માટે દતક લીધી છે






Latest News