મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

મોરબીમાં ગણેશોત્સવના આગમન પૂર્વે બજારમાં કલાત્મક અને મનમોહક મૂર્તિઓને આખરી ઓપ આપતા કલાકારો


SHARE

















મોરબીમાં ગણેશોત્સવના આગમન પૂર્વે બજારમાં કલાત્મક અને મનમોહક મૂર્તિઓને આખરી ઓપ આપતા કલાકારો

મોરબીમાં ગણેશોત્સવ પૂર્વે ગણેશજીની રંગબીરંગી કલાત્મક મૂર્તિઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને મૂર્તિકારો દિવસ રાત જોયા વગર હાલમાં મૃતિઓ બનાવી રહ્યા છે અને ખાસ કરીને કોરોના મહામારી વચ્ચે સરકારી ગાઈડ લાઈન મુજબ ગણેશોત્સવની ઉજવણી કરવાની રાજ્ય સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે ત્યારે ગણેશોત્સવની ઉજવણી કરવા માટે ભાવિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ વખતે ચાર ફૂટની મર્યાદામાં અવનવી કલાત્મક મૂર્તિ બનાવામાં આવી રહી છે જે ૫૦૦ થી ૫૦૦૦ સુધીનો ભાવ લઈને બજારમાં વેચાઈ રહી છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા વર્ષોથી લોકો વધુમાં વધુ ઇકો ફ્રેંડલી ગણેશજીની મૂર્તિઓ બનાવીને તેની પોતાના ઘરે સ્થાપન કરતાં હોય છે જેથી કરીને ગણેશજીની મૂર્તિઓ બનાવનારા કારીગરોની  સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે




Latest News