મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા
Breaking news
Morbi Today

ટંકારાના હમીરપર ગામે કોરોનમાં અવસાન પામેલા લોકોના આત્માની શાંતિ માટે અંખડ રામધૂન યોજાઇ


SHARE













ટંકારાના હમીરપર ગામે કોરોનમાં અવસાન પામેલા લોકોના આત્માની શાંતિ માટે અંખડ રામધૂન યોજાઇ

ટંકારા તાલુકાનાં હમીરપર ગામમાં કોરોના કાળ દરમ્યાન ૨૨ જેટલા યુવાનો, વડીલો, માતાઓ, બહેનોના દુઃખ અવસાન થયેલા છે તેઓના આત્માની શાંતિ માટે ૨૪ કલાકની અંખડ રામધૂનનું તા.૧૯/૯/૨૧ ને રવિવારના સવારે ૭ વાગ્યાથી લઈને ૨૦/૯/૨૧ ને સોમવાર સવારના ૭ વાગ્યા સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંખડ ધૂનમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય લલીતભાઈ કગરા સહિતના રાજકીય અને સામાજિક આગવેનોએ હાજરી આપી હતી અને પટેલ સમાજ વાડી ખાતે મહાપ્રસાદ પણ રાખવામા આવ્યો હતો  








Latest News