મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી નજીકના ગુંગણ ગામે પદયાત્રીકો માટે સેવા કેમ્પ શરૂ


SHARE











મોરબી નજીકના ગુંગણ ગામે પદયાત્રીકો માટે સેવા કેમ્પ શરૂ

નવરાત્રિ પહેલા માતાના મઢ પદયાત્રીકો જતાં હોય છે ત્યારે પદયાત્રીકો માટે સેવા કેમ્પમાં રહેવા-જમવાની સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના ગુંગણ ગામે યુવા ગ્રુપ દ્વારા આ કેમ્પ કરવામાં આવશે.

મોરબી તાલુકાનાં ગુંગણ ગામે યુવા ગૃપ દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી પદયાત્રીકોની સેવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ચાલુ વર્ષે પણ તા ૩ થી ૧૧ સુધી કચ્છના માતાના મઢ જતા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને કોઈ પણ યાત્રીને મુશ્કેલી ન પડે તે માટે આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પ માળિયા હાઇવે પર (અમરનગર) ના પાટિયા પાસે માં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પના નામથી રાખવામાં આવ્યો છે. જેમાં ૨૪ કલાક રહેવા-જમવા, ચા પાણી,નાસ્તો અને મેડિકલની સુવિધા પૂરી પાડવામાં આવશે. વધુ માહિતી માટે દિગુભા જાડેજા (૯૭૧૪૫ ૩૦૫૧૧), દેવેન્દ્રસિંહ જાડેજા (૯૬૨૪૫૧૮૪૪૬) અને કુલદીપસિંહ જાડેજા (૭૯૮૪૪૪૧૪૩૭) નો સંપર્ક કરવા જણાવ્યૂ છે






Latest News