મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબી નજીકના ગુંગણ ગામે પદયાત્રીકો માટે સેવા કેમ્પ શરૂ


SHARE











મોરબી નજીકના ગુંગણ ગામે પદયાત્રીકો માટે સેવા કેમ્પ શરૂ

નવરાત્રિ પહેલા માતાના મઢ પદયાત્રીકો જતાં હોય છે ત્યારે પદયાત્રીકો માટે સેવા કેમ્પમાં રહેવા-જમવાની સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના ગુંગણ ગામે યુવા ગ્રુપ દ્વારા આ કેમ્પ કરવામાં આવશે.

મોરબી તાલુકાનાં ગુંગણ ગામે યુવા ગૃપ દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી પદયાત્રીકોની સેવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ચાલુ વર્ષે પણ તા ૩ થી ૧૧ સુધી કચ્છના માતાના મઢ જતા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને કોઈ પણ યાત્રીને મુશ્કેલી ન પડે તે માટે આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પ માળિયા હાઇવે પર (અમરનગર) ના પાટિયા પાસે માં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પના નામથી રાખવામાં આવ્યો છે. જેમાં ૨૪ કલાક રહેવા-જમવા, ચા પાણી,નાસ્તો અને મેડિકલની સુવિધા પૂરી પાડવામાં આવશે. વધુ માહિતી માટે દિગુભા જાડેજા (૯૭૧૪૫ ૩૦૫૧૧), દેવેન્દ્રસિંહ જાડેજા (૯૬૨૪૫૧૮૪૪૬) અને કુલદીપસિંહ જાડેજા (૭૯૮૪૪૪૧૪૩૭) નો સંપર્ક કરવા જણાવ્યૂ છે






Latest News