મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં મૌલાઈ રાજાસાહેબનો ત્રીદિવસીય ઉર્ષ મુબારક


SHARE













મોરબીમાં મૌલાઈ રાજાસાહેબનો ત્રીદિવસીય ઉર્ષ મુબારક

મોરબી શહેરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ મૌલાઈ રાજા સાહેબનો ઉર્ષ મુબારક આગામી તા થી ૭ ઓક્ટોમ્બર દરમિયાન મૌલાઈ રાજા સાહેબની દરગાહ ખાતે હર્ષોલ્લાસભેર ઉજવવામાં આવશે. મૌલાઈ રાજા સાહેબના ત્રીદિવસીય ઉર્ષ મુબારકનો સમસ્ત દાઉદી વ્હોરા સમાજને લાભ લેવા નિમંત્રણ દેવામાં આવ્યું છે.

મૌલાઈ રાજા સાહેબનો ઇતિહાસ ગૌરવશાળી છે. તેમણે ધન વૈભવ ત્યાગીને સમગ્ર જીવન અલ્લાહની બંદગીમાં જીવન સમર્પિત કરી દીધું હતું આવા દાઉદી વ્હોરા સમાજના ઓલિયા મૌલાઈ રાજા સાહેબની પવિત્ર દરગાહને ગુજરાત સરકારે શહેરી વિકાસ વર્ષ ૨૦૦૫ અન્વયે હેરિટેજમાં સમાવેશ કર્યો છે તેમ દાઉદી વ્હોરા સમાજના અગ્રણી ઝુઝર અમીને જણાવ્યું હતું.




Latest News