ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગાંધી જયંતિ નિમિત્તે દુર્લભ ફૂલછોડનું રાહત દરે વેચાણ કરાયું


SHARE











વાંકાનેરમાં ગાંધી જયંતિ નિમિત્તે દુર્લભ ફૂલછોડનું રાહત દરે વેચાણ કરાયું

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરનાં ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાંધીજયંતિ તથા લાલબહાદુર શાસ્ત્રી જયંતિ તથા વન્ય સપ્તાહને અનુલક્ષીને દુર્લભ મનાતા ફૂલ છોડનું પર્યાવરણ પ્રેમીઓ દ્વારા રાહત દરે વેચાણ કરવામાં આવતાં ખરીદી કરવા લોકો ઉમટયા હતાં.


ગાયત્રી શક્તિપીઠ ખાતે રવિવારે દુર્લભ પ્રજાતિનાં રોપા તથા ઓર્ગેનિક ચીજ વસ્તુઓનું રાહત દરે વેચાણ કરવામાં આવ્યું હતું, ગુલાબ, લીંબુ, ગલગોટા, રાતરાણી, જાસુદ, મોગરો,મધુનાશી, મરી, નાગરવેલ, એલોવેરા જેલ સહિત અનેક વિધ ઓર્ગેનિક ચીજ વસ્તુઓનું પણ રાહત દરે વેચાણ કરવામાં આવતાં ખરીદી કરવા લોકો ઉમટયા હતાં, ગાયત્રી શક્તિપીઠનાં સંચાલક અશ્વિનભાઈ રાવલ તથા પર્યાવરણ પ્રેમીઓ હાજર રહ્યા હતાં.






Latest News