માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બહેનોની તાલીમ માટેનું આયોજન


SHARE

















મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બહેનોની તાલીમ માટેનું આયોજન

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા. ૨ થી ૩૧ ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન નિમિત્તે આજરોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મોરબી અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે બહેનોની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં બહેનોને આ કેન્દ્રમાં ફરજ બજાવતા હેતલબેન મણવર દ્વારા “મારું ઘર  સ્વચ્છ તો ગામ સ્વચ્છ, ગામ સ્વચ્છ તો મેરા  ભારત સ્વચ્છ આધારિત બહેનોને સ્વચ્છતા તંદુરસ્તી નો પાયો છે અને પોષણ વ્યવસ્થાની અગત્યતા  ઉપર  માર્ગદર્શન આપવામાં આવે છે આ પ્રસંગે બહેનોને ગામના કચરામાંથી અળસિયાનું ખાતર કઈ રીતે બનાવવુ તે ઉપરાંત ગાયના છાણ અને ગૌમુત્રમાંથી જીવામૃત બનાવવા વિશે પ્રત્યક્ષ માર્ગદર્શન આપ્યું હતું




Latest News