મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે સદાવ્રતમા પ્રસાદ યોજી વકીલના પરિવારે માતા-પિતા અર્પણ કરી શ્રધ્ધાંજલિ


SHARE











મોરબી જલારામ મંદિરે સદાવ્રતમા પ્રસાદ યોજી વકીલના પરિવારે માતા-પિતા અર્પણ કરી શ્રધ્ધાંજલિ

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે આ સદાવ્રતમા મોરબીના જાણીતા એડવોકેટ સ્વ.ગુણવંતરાય શાહ તથા તેમના ધર્મપત્નિ સ્વ. કુમુદબેન શાહના શ્રાધ્ધ નિમિતે તેમના પુત્ર એડવોકેટ જયેશભાઈ શાહએડવોકેટ સૌરભભાઈ શાહપૌત્ર એડવોકેટ અકીકભાઈ શાહ તથા ડો.ઉમંગભાઈ શાહ તથા પરિવારજનો દ્વારા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. વર્ષ-૧૯૫૬ થી મોરબીમા વકીલાત ક્ષેત્રે કાર્યરત  મોરબીના શાહ પરિવાર દ્વારા કરવામા આવેલ આ ભગીરથ કાર્ય બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણીહરીશભાઈ રાજાપ્રતાપભાઈ ચગભાવીનભાઈ ઘેલાણીનિર્મિતભાઈ કક્કડજીતુભાઈ કોટકહીતેશભાઈ જાનીઅનિલભાઈ સોમૈયાહસુભાઈ પંડિત તથા ચિરાગભાઈ રાચ્છ સહીતનાઓએ સમસ્ત શાહ પરિવારને બિરદાવ્યો હતો






Latest News