માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે સદાવ્રતમા પ્રસાદ યોજી વકીલના પરિવારે માતા-પિતા અર્પણ કરી શ્રધ્ધાંજલિ


SHARE

















મોરબી જલારામ મંદિરે સદાવ્રતમા પ્રસાદ યોજી વકીલના પરિવારે માતા-પિતા અર્પણ કરી શ્રધ્ધાંજલિ

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે આ સદાવ્રતમા મોરબીના જાણીતા એડવોકેટ સ્વ.ગુણવંતરાય શાહ તથા તેમના ધર્મપત્નિ સ્વ. કુમુદબેન શાહના શ્રાધ્ધ નિમિતે તેમના પુત્ર એડવોકેટ જયેશભાઈ શાહએડવોકેટ સૌરભભાઈ શાહપૌત્ર એડવોકેટ અકીકભાઈ શાહ તથા ડો.ઉમંગભાઈ શાહ તથા પરિવારજનો દ્વારા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. વર્ષ-૧૯૫૬ થી મોરબીમા વકીલાત ક્ષેત્રે કાર્યરત  મોરબીના શાહ પરિવાર દ્વારા કરવામા આવેલ આ ભગીરથ કાર્ય બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણીહરીશભાઈ રાજાપ્રતાપભાઈ ચગભાવીનભાઈ ઘેલાણીનિર્મિતભાઈ કક્કડજીતુભાઈ કોટકહીતેશભાઈ જાનીઅનિલભાઈ સોમૈયાહસુભાઈ પંડિત તથા ચિરાગભાઈ રાચ્છ સહીતનાઓએ સમસ્ત શાહ પરિવારને બિરદાવ્યો હતો




Latest News