માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી સબ જેલ ખાતે લીગલ અવેરનેસ કાર્યક્ર્મ યોજાયો


SHARE

















મોરબી સબ જેલ ખાતે લીગલ અવેરનેસ કાર્યક્ર્મ યોજાયો

ભારત સરકાર દ્વારા ચાલતા આઝાદીકા અમૃત મહોત્સવઅંતર્ગત ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ અને “NALSA” નામદાર સુપ્રિમ કોર્ટ તરફથી મળેલ ગાઈડ લાઇન અનુસાર લીગલ અવેરનેસ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવે છે ત્યારે મોરબી સબ જેલ ખાતે તેમજ અન્ય શહેરી વિસ્તારમાં લોકોમાં કાયદાકીય અવેરનેસ આવે તે હેતુથી લીગલ અવેરનેસ કાર્યક્ર્મનું મોરબી જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સહયોગથી કરવામાં આવે છે અને મોરબી સબ જેલ ખાતે યોજાયેલા કાર્યક્ર્મમાં જે.એમ.પરીખ (એડવોકેટ), એમ.એચ.દવે (જીલા બાર સેક્રેટરરી), જી.એલ.ડાભી (એડવોકેટ) તેમજ વાય.જે.જાડેજા (એડવોકેટ) હાજર રહ્યા હતા અને જરૂરી માહિતી અને માર્ગદર્શન તેઓએ આપ્યું હતું




Latest News