મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં રોટરી ક્લબ ગીર આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાયો


SHARE











મોરબીમાં રોટરી ક્લબ ગીર આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાયો

રોટરી ક્લબ મોરબી દ્વારા નિ:શુલ્ક ગીર આયુર્વેદિક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગીર(સાસણ) ના પ્રખર વૈધ જીગ્નેશભાઈ પટેલ દ્વારા દર્દીઓનું નિદાન કરવામાં આવેલ હતું આ કેમ્પનો ૬૫ વ્યક્તિઓએ લાભ લીધેલ હતો અને આ કેમ્પ મહારાજા લખધીરજી એન્ડાઉન્મેન્ટ ટ્રસ્ટ સંચાલિત દવાખાનામાં રાખવામાં આવેલ હતો. આ કેમ્પને સફળ બનાવવામાં રોટરી ક્લબના સભ્યો અશોકભાઈ મહેતા, સિદ્ધાર્થભાઈ જોશી, મનુભાઈ પટેલ, ભરતભાઇ કાનાબાર, હરીશભાઇ શેઠ, સંજયભાઈ છનિયારા, પ્રકાશભાઈ દોશી, સંજયભાઈ ગોસ્વામી, પ્રેસિડેન્ટ બંસી શેઠ તથા સેક્રેટરી રસિદા લાકડાવાલાએ ભાગ લીધેલ હતો






Latest News