માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

હાઈવે ઉપર પાણી ભરાતા મોરબીના નવા-જૂના બસ સ્ટેશન ઉપર મુસાફરો રજડી પડ્યા


SHARE

















હાઈવે ઉપર પાણી ભરાતા મોરબીના નવા-જૂના બસ સ્ટેશન ઉપર મુસાફરો રજડી પડ્યા

મોરબી જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં નેશનલ અને સ્ટેટ હાઇવેના રસ્તા બંધ થયા છે જેથા કરીને એસટીના રૂટ બંધ કરાયા છે જેથી હાલમાં મોરબીના નવા અને જૂના બસ સ્ટેશન ઉપર મુસાફરો રજડી પડ્યા છે.

મોરબીથી જામનગર અને મોરબી થી કચ્છ તરફ આવતી જતી બસો સંપૂર્ણ બંધ કરવામાં આવી છે કેમ કે, વરસાદના લીધે ડેમમાંથી પાણી છોડવમાં આવતા નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે ઉપર પાણી આવી ગયા છે જેથી કરીને હાલમાં મોરબી જિલ્લાની અનેક એસટી બસો બંધ કરવામાં આવી છે અને હાલમાં મોરબીના નવા અને જૂના બસ સ્ટેશન ઉપર મુસાફરો રજડી પડ્યા છે વધુમાં મોરબીના ડેપો મેનેજર અનિલ પઢીયાર સાથે વાત કરતા તોનો જણાવ્યુ હતુ કે, નેશનલ અને સ્ટેટ હાઇવે ઉપર પાણી આવી જવાથી કચ્છ અને જામનગર હાઇવે બંધ કરવામાં આવેલ છે માટે આ બંન્ને સેન્ટર ઉપર જતી બસોને બંધ કરી છે તેમજ મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ રોકાણ કરતી બસોને આજે મોકલાવવામાં આવી નથી અત્રે ઉલ્લેખનીય છે કે, મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને એસટીની જુદા જુદા રૂટ ઉપરની બસો બંધ કરવામાં આવી છે.




Latest News